ગ્રીન ટી પીવાથી ઘણાં ફાયદા છે. શું તમે જાણો છો હાંડકાનો રોગ પણ ગ્રીન-ટીથી ઠીક કરી શકાય છે. જો પગમાં સોજા આવતા હોય તો, દરરોજ 10 દિવસ સુધી ગ્રીન ટી પીવાથી પગમાં સોજોની બિમારીને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. ઘૂંટણના ઈલાજ માટે લાંબા સમય સુધી દવાઓ ચાલે છે અને ઘણી વખત આ દવાઓની દર્દી ઉપર કોઈ અસર થતી નથી. આવામાં સંશોધનકર્તાઓએ તેની ટ્રીટમેંટ માટે ગ્રીન-ટીમાં એંટી ઈન્ફ્લેમટરી તત્વોનું પ્રમાણ જોવા મળ્યું છે
Trending
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો
- રાજકોટ : રૈયાધાર પાસે ગેસની લાઈનમાં ભંગાણ:અનેક ઘરોમાં ચૂલા ન સળગ્યા
- ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ 5.65 લાખ, તો ધાનાણીએ 1.84 લાખ ખર્ચ્યા