ગ્રીન ટી પીવાથી ઘણાં ફાયદા છે. શું તમે જાણો છો હાંડકાનો રોગ પણ ગ્રીન-ટીથી ઠીક કરી શકાય છે. જો પગમાં સોજા આવતા હોય તો, દરરોજ 10 દિવસ સુધી ગ્રીન ટી પીવાથી પગમાં સોજોની બિમારીને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. ઘૂંટણના ઈલાજ માટે લાંબા સમય સુધી દવાઓ ચાલે છે અને ઘણી વખત આ દવાઓની દર્દી ઉપર કોઈ અસર થતી નથી. આવામાં સંશોધનકર્તાઓએ તેની ટ્રીટમેંટ માટે ગ્રીન-ટીમાં એંટી ઈન્ફ્લેમટરી તત્વોનું પ્રમાણ જોવા મળ્યું છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય
- રાજકોટ : પામસિટીમાં વૃધ્ધને પાડોશી મહિલાએ ધમકી દીધી
- 162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર
- GPSCની ચાર પ્રિલીમ પરીક્ષા વહીવટી કારણોસર મૌકૂફ
- પૃથ્વીને ઠંડી પડતું રહસ્યમય ખનીજ મળી આવ્યું…
- ખેલ સહાયકની આન્સર કીના 15 પ્રશ્નો સામે વિધાર્થીઓએ વાંધા ઉઠાવ્યા
- ભારતીય કલા સંસ્કૃતિનો વૈશ્વિક “દબદબો” યોગ પછી ગુજરાતી ગરબાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ
- લોકસભાની ચૂંટણીમાં તમામ મતદાન મથકો ઉપરથી વેબકાસ્ટિંગ થાય તેવી શકયતા