રાજકોટને આ કોની નજર લાગી ગઈ? સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં 12 મહિના, 24 કલાક પરમાર્થનાં કામ, દાનપૂણ્ય, ધર્મ અને સેવાના યજ્ઞ ચાલતા રહે છે પ્રજા ઈશ્ર્વર સમિપ રહેવામાં માને છે. અત્યારે રાજકોટને નજર લાગી ગઈ હોય તેમ મહામારીની વક્રતામાં ફરજ તો ઠીક હવે તો માનવતા પણ ભૂલાવા લાગી છે. ડોકટરો છે. ખાટલા નથી. ખાટલા મળે તો, વેન્ટીલેટરની અછત બધુ હોય તો પ્રાણવાયુની અછતથી મોતની મુલાકાત ઝડપી બની ગઈ છે. સ્મશાનમાં પણ વેઈટીંગ ચાલે છે. ભઠ્ઠીઓ તપીને ઓગળી જાય છે. પણ મૃતદેહો ખૂટતા નથી આ પરિસ્થિતિમાં તો હવે ભગવાન જ બચાવે તેવી સ્થિતિનું રંગીલુ રાજકોટ અત્યારે ડુસકા ભરી રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો