Abtak Media Google News

અતુલ કોટેચા, અંકિત કોટેચા દ્વારા ભરતભાઇનું પુષ્પગુચ્છથી કરાયું સન્માન

વેરાવળના લોહાણા અગ્રણી અને લોકચાહના મેળવનાર ભરતભાઇ ચોેલેરા ને ભાજપના મહામંત્રીનો હોદા પ્રાપ્ત કરાતા પત્રકાર અતુલ કોટેચા તથા અંકીત કોટેચા દ્વારા હારતોરા તથા પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું.

વેરાવળમાં છેલ્લા ઘણા વર્ષોથી સમાજ માટે તથા અન્ય સમાજ માટે ગમે ત્યારે ૧૦૮ ની જેમ પોતાની સેવાને ફરજ સમજીને લોક ચાહના મેળવેલ છે.

લોકડાઉનમાં ગરીબ માણસોને અનાજ કીટ વેચાણમાં પણ રાત્ર દિ જોયા વગર ઘરે ઘરે કીટ વિતરણ કરેલ હતું. આ સિવાય ગૌવ સેવા ને પણ મોટું પ્રાઘ્યન આપેલ છે.

આ કામમા તેમના મિત્રો દ્વારા પણ સાથ ને સહકાર મળે છે ભુતકાળમાં લોહાણા મહાજન વંડીમાં કોઇપણ કામ માટે તે,ઓ ખડેપગે ઉભા રહેલા છે. તે ભરતભાઇ ચોલેરાને મહામંત્રીના પદ મળતો લોકો દ્વારા અભિનંદન ના ફોન અને રુબરુ મલવા માટે આવેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.