Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Special Days»મહાશિવરાત્રી : કૈલાસા ખેરનાં શિવસ્તવન સુરોની સરુવલીઓ વચ્ચે શિવમયી બન્યુ જુનાગઢ
Special Days

મહાશિવરાત્રી : કૈલાસા ખેરનાં શિવસ્તવન સુરોની સરુવલીઓ વચ્ચે શિવમયી બન્યુ જુનાગઢ

By Abtak Media02/03/20192 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

ખ્યાતનામ સૂફી ગાયક અને પદ્મશ્રી કૈલાસા ખેર સાંસ્કૃતિક અને સંસ્કાર નગરી જૂનાગઢથી ભારે પ્રભાવિત થયા હતા. મહાશિવરાત્રી પર્વે ભવનાથ તળેટી ખાતે પ્રકૃતિધામનાં પરિસરમાં યોજાયેલ શિવસ્તુતીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન જીલતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી જૂનાગઢ માટે માત્ર સાંભળ્યું હતું કે એ એક પૈારાણીક નગરી છે, પણ ભવનાથ ભોળાનાથનાં સાંનિધ્યે યોજાયેલ મીનીકુંભનાં સંસ્કારીતાનાં ઉછળતા જનસાગરને નિહાળતા એવુ લાગ્યુ કે જૂનાગઢ સ્વચ્છ, સુધડ અને સંસ્કારી નગરી છે. જૂનાગઢનાં વહીવટી અને પ્રશાસનીક અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યુ હતુ કે મહાત્માં ગાંધીની સ્વચ્છતાની આહલેકને જૂનાગઢે ચરિતાર્થ કરી છે. જૂનાગઢ શહેરના લોકો શિસ્તમાં માને છે. લોકોના ચહેરા પર મુશ્કાન દેખાય છે.અહીં લોકો ટ્રાફિક બાબતે પણ નિયમોનું પાલન કરતા જણાય છે. આજે જૂનાગઢની મુલાકાત લેતાં ખરેખર લાગે છે કે અહીંના લોકો સંસ્કારી છે.

કૈલાસા ખૈરે પંકજ ભટ્ટ રચીત ગુજરાતી ગીતની તર્જ પર ગાન શરૂ કરતાની સાથે ઉપસ્થિત ભાવીક જનસૈલાબ તાલના સથવારે રાસતરબોળ બન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળપણથી મને સુફી ગાયકીમાં રસ છે, પિતા મેહરસીંગ પાસેથી ગાયકી શીખી પંડિત કુમાર ગાંધર્વની પ્રેરણાથી ગાયકીમાં આગળ વધી લોકચાહનાં હાંસલ કરનાર કૈલાસા ખેરે શિવરાત્રીની ઉજવણીમાં પધારી શિવસ્તવન સુરોની સુરાવલીઓ વચ્ચે ભવનાથ તિર્થક્ષેત્રને શિવમયી બનાવી દીધુ હતુ.

કાર્યક્રમ દરમ્યાન સરહદ પર પુલવામાં ખાતે શહિદોને શ્રધ્ધાંજલી ભાવ સાથે કૈલાસા ખેર અને શ્રોતાઓએ મૈાન પાળી શ્રધ્ધાભાવ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રગાનને પુરા આન-બાન અને શાનથી કૈલાસા ખેરનાં સુરો સાથે જૂનાગઢ અને મેળાનાં ભાવીકોએ માન આપ્યુ હતુ. કાર્યક્રમ પુર્વે જીતુભાઇ દ્વારકાવાળાએ ઉપસ્થિત શ્રોતાઓને હાસ્યરસમાં રસતરબોળ કર્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓ, અધીકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢનાં પ્રથમ નાગરિક સુશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર અને આગેવાનોએ પદ્મશ્રીની જૂનાગઢની નરસૈયાની ભુમિ પર પધારવા બદલ અદકેરૂ સ્મૃતિચિહ્ન અર્પણ કરી બહુમાન કર્યુ હતુ.

junagadh kailash kher Maha Shivratri
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઅબતક ન્યૂઝ 01-03-2019
Next Article જાણો કેવો રહેશે આજનો (03-03-2019) તમારો દિવસ
Abtak Media
  • Website

Related Posts

રાખેંગારનો ઉપરકોટનો કિલ્લો હવે બન્યું રમણીય પ્રવાસન ધામ

30/09/2023

જૂનાગઢના ‘ઉપરકોટ’નું નવા કલેવર સાથે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

28/09/2023

જુનાગઢ: સ્નાન ન કરવા કારમાં છુપાયેલા પાંચ વર્ષના બાળકનું ગુંગળામણથી મોત

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

01/10/2023

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

30/09/2023

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

30/09/2023

રાજકોટ લોધાવાડ પોલીસ ચોકીની પાસેની પાનની દુકાનમાં તસ્કરોએ રૂ.60 હજારની ચોરીને અંજામ આપ્યો

30/09/2023

હજુ પણ લાયકાત પ્રમાણે નોકરી મળવાનો અભાવ?

30/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોના વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ

ઓક્ટોબર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે

રાજકોટ ઈમ્પિરિયલ હાઈટ્સમાં પાર્કિંગ મુદ્દે બિલ્ડર પર હુમલો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.