Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»પૂ. ધીરજમુનિ મહારાજના શુભ આશિર્વાદથી રાજકોટ મઘ્યે મહાવિર ભવન અને જૈન બોર્ડિંગ નૂતન સંકુલ નિર્માણ કાર્યનો પ્રારંભ
Gujarat News

પૂ. ધીરજમુનિ મહારાજના શુભ આશિર્વાદથી રાજકોટ મઘ્યે મહાવિર ભવન અને જૈન બોર્ડિંગ નૂતન સંકુલ નિર્માણ કાર્યનો પ્રારંભ

By ABTAK MEDIA13/12/20222 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

150 વર્ષ જુની સંસ્થાની થશે કાયાપલટ: નીચેના ભાગે પ્રાર્થના હોલ અને ડાયનીંગ હોલ, ઉપરના બે માળ સુધી વિઘાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા: પૂર્વ તરફના વિભાગની અંદર એક મોટો હોલ જેનો સમાજમાં ઉજવાતા ઉત્સવોમાં અઘ્યયન હોલ તરીકે કરાશે ઉપયોગ

પરમ શ્રઘ્ધેય ધીરજમુનિ મહારાજના અનુગ્રહ અને શુભાશિષથી ‘ત્રિભુવન ભૂવન’ ગોંડલ રોડ, માલવિયા ચોક, રાજકોટ મુકામે મહાવીર ભવન અને જૈન બોડીંગ નૂતન સંકુલનું નિર્માણ કાર્યનો તા.13 ડિસેમ્બરને મંગળવારના રોજ સવારે 10 કલાકે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જૈન જૈનેતર મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહ્યાં હતા.

આ સંસ્થા 1પ0 વર્ષ જુની છે. આ સંસ્થાનું ખાતમુહુર્ત રાજકોટના પ્રાત: સ્મરણીય સર લાખાજીરાજ ઠાકોર સાહેબે કરેલું ત્યારથી આજ દિન સુધી સમગ્ર જૈન સમાજના વિઘાર્થીઓ માટે આ એક ઉતમ સંસ્થા બની રહી છે. જુના મકાનો સમયાનુસાર થોડા નુકશાન પામ્યા છે. આ બધુ લોડ બેરીંગ કરી શકાય એવું બાધકામ હતું. તેવી હાલના ટ્રસ્ટીઓને

વિચાર આવ્યો કે આ સંસ્થાને જો જીવંત રાખવી હોય તો વધારે સુવિધાજન વધારે આદર્શ બનાવવી ઘડેપૂજય ધીરજમુનિ મહારાજના આ સંસ્થાને આશીવાદ મળ્યા એવી આ છાત્રાલયનું નવું મકાન સાકાર થવા જઇ રહ્યું છે.

અત્યાધુનિક સગવડતાઓ નિર્માણ પામશે: મહેન્દ્ર મહેતા પ્રમુખ જૈન બોડીંગ

113 વર્ષ જુની આ જૈન બોડીંગના પ્રમુખ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઇ મહેતાએ ‘અબતક’ ને જણાવ્યું હતું કે ધીરજમુની મહારાજના આશિર્વાદથી આ કાર્ય શરુ કરાયું છે.

ઇશ્ર્વરભાઇ દોશીની લાગણી હતી કે આ બોડીંગનું બીલ્ડીંગ નવું થાય બનનાર આ બોડીંગમાં નીચે પ્રાર્થના હોલ અને ડાયનીંગ હોલ છે અને ઉપર બે માળ સુધી વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા કરાઇ છે.

પૂર્વ તરફના વિભાગની અંદર એક મોટો હોલ અઘ્યયન ખંડ તરીકે નિર્માણ પાહશે. જેનો સમાજમાં ઉજવાતા ઉત્સવો ઉપયોગ કરી શકાશે.

નવ માસની અંદર કામ પૂર્ણ કરાશે સુરેશભાઇ સંઘવી (આર્કિટેક)

આર્કિટેક વ્યવસાય સાથે જૈન બોડીંગ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે જવાબદાર સંભાળી રહેલા સુરેશભાઇ સંઘવીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ જૈન બોડીંગ નૂતન સંકુલનું નિર્માણ કાર્ય આજથી જ આરંભી દેવામાં આવેલ છે. અને લગભગ નવ માસ જેટલા ટુંકા સમયમાં જ આ કાર્ય પૂર્ણ કરવાની અમારી ઇચ્છા અને આયોજન છે. આ સંસ્થામાં આર્કિટેક તરીકે મને જે સેવા કરવાનો મોકો મળ્યો છે તેનું મને ગૌરવ છે.

DhirajmuniMaharajsaheb Dhirgurudev featured gujarat jain JainBoarding Jainsm rajkot
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરાજકોટ: આરબીએ પેનલને સિનિયર-જૂનિયર વકીલો અને તમામ બારનું સમર્થન: વિજય નિશ્ચિત
Next Article રાજકોટ નાના મવા પાસે સ્કૂલ બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત: એકનું મોત
ABTAK MEDIA
  • Website

Related Posts

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

26/09/2023

સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા પછી જ શિવમ કોમ્પ્લેક્સના સીલ ખૂલશે

26/09/2023

રાજકોટમાં આ સાત સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

27/09/2023

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

26/09/2023

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

26/09/2023

સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા પછી જ શિવમ કોમ્પ્લેક્સના સીલ ખૂલશે

26/09/2023

રાજકોટમાં આ સાત સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.