Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

કેશોદની યુવતી “કૌન બનેગા કરોડપતિ” માં મળશે જોવા

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»બાળ માનસની સ્થીરતા સાચવવી એક મોટો પડકાર: શા માટે બાળકો-વિદ્યાર્થીઓમાં આપઘાતના કેસ વધ્યા ?
National

બાળ માનસની સ્થીરતા સાચવવી એક મોટો પડકાર: શા માટે બાળકો-વિદ્યાર્થીઓમાં આપઘાતના કેસ વધ્યા ?

By ABTAK MEDIA04/10/20212 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

અબતક, રાજકોટ

‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં અરૂણ દવે કાઉન્સીલર અને શિક્ષક દ્વારા બાળકોનું માનસિક સ્વાસ્થ્ય કેમ કથળ્યું અને બાળકો આપઘાત કરવા પ્રેરાય છે. તે વિશેની વિશેષ માહીતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેનો સંક્ષિપ્ત અહેવાલ અહી રજુ કર્યા છે. આપઘાત કરવાના કયા કારણો વગેરે માહીતી સભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.

પ્રશ્ર્ન:- બાળકોનું માનસ કયાં પ્રકારનું હોય છે.

જવાબ:- બાળક જયારે શાળાકીય પ્રવૃતિમાં આવે છે ત્યારે તેમને ઘણી સમસ્યા સામનો કરવો છે શાળામાં સામાજીક, માનસિક, શારીરિક  વિકાસ થાય છે. અને આ વિકાસમાં  શિક્ષક અને શાળાનું વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે.

પ્રશ્ર્ન:- અત્યારે જે ઓનલાઇન શિક્ષણની બાળક પર નકારત્મક અસર થઇ છે?

જવાબ:- હા, ઓનલાઇન શિક્ષણથી બાળક પર ગંભીર અસર દેખાય હતી.

પ્રશ્ર્ન:- અત્યારે બાળક આત્મહત્યા કરવા પ્રેરાય છે તેનું શું કારણ ?

ALSO READ  શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

જવાબ:- 13 વર્ષની ઉમર બાળક આ વયમાં ઘણા બધા પ્રશ્ર ઉભરતા હોય છે અને તે પ્રશ્ર્નનું નિરાકરણ ન મળતા નાસી પાસ થાય છે. એટલા માટે ઉચ્ચ માઘ્યમિક સ્તર કાઉન્સીલગ શરુ કરવં જોઇએ.

પ્રશ્ર્ન:- કયા કારણોથી બાળક આત્મહત્યા કરે છે.

જવાબ:- શૈક્ષણિક કાર્ય  પણ આત્મહત્યા માટે જરુરી હોય શકે છે આ સિવાય બીજા કારણો હોય શકે છેે.

પ્રશ્ર્ન:- આપણા શિક્ષણ વિભાગે શાળા સંકુલમાં મનો વૈજ્ઞાનિક સેવા રાખવાની જરુર છે?

જવાબ:- અત્યારે નવી શિક્ષણ નીતીમાં એવી તાલીમ અપાય રહી છે જે પછી શાળામાં શિક્ષક બાળકને આવી મનોવૈજ્ઞાનિક તાલીમ આપશે.

પ્રશ્ર્ન:- કાઉન્સીલર કેવો હોવો જોઇએ?

જવાબ:- કાઉન્સીલર ધીર ગંભીર હોવો જોઇએ જે પહેલા બાળકની સમસ્યા પૂરે પુરી સંભાળી અને પછી તેમને નિરાતે વ્યવસ્થિત સમજવે.

પ્રશ્ર્ન:- બાળકના નકારાત્મક વિચારના આવે એ માટે સમાજે શું કરવું જોઇએ?

જવાબ:- બાળકને જો પ્રેમ, હુંફ અને લાગણી આ ત્રણ વસ્તુ મળે તો બાળક કયારે નકારાત્મક વિચાર તરફ વળતું નથી.

ALSO READ  મહિલા અનામત બિલ શું છે ? મહિલાઓને શું થશે લાભ ?

પ્રશ્ર્ન:- ખાનગી શાળામાં મનોવૈજ્ઞાનિક સલાહકાર રાખવાની જરુર છે ખરી?

જવાબ:- હા, ચોકકસ અને ખાનગી શાળામાં કોલીફાઇડ શિક્ષક નથી હોતા ખાનગી શાળા પી.ટી. બી.એડ. શિક્ષકની નિમણુંક કરવી જોઇએ બાળકને જો ભાર વગરનું ભણતર થશે અને જે બાળક પોતાની વાત મા-બાપ શિક્ષક સગાવહાલા સામે રજુ કરતા શીખી ગયો તે કોઇ દિવસ આત્મહત્યા કરવા નહિ પ્રેરાય

પ્રશ્ર્ન:- નવી શિક્ષણ નિતિ અને કાઉન્સીલર આવી ગયા તો આવતા દિવસોમાં બાળ આપઘાત ઘટી જશે?

જવાબ:- હા, ચોકકસ વિઘાર્થીના આપઘાતની વાત છે ત્યારે ચિંતા અને ચિંતન બન્ને જરુરી છે હવે શિક્ષણમાં માહોલ ઉભો થયો છે. હવે વિઘાર્થી સરળ બને અને માતા-પિતા બાળકને સમય, પ્રેમ હુંફ આપે એટલે આ પ્રજાનો ચોકકસ નિરાકાર મળી શકે છે.

attempt to Suicide children Death gujarat Mental NATIONAL Physical rajkot saurashtra
Share. Facebook Twitter WhatsApp
Previous ArticleWorld Animal Day Special: વર્ષ 2050ની સાલમાં પૃથ્વી પરથી પ્રાણીઓ નાશ પામી જશે..?
Next Article કોરોનાનું ‘ગુડ બાય’..? દેશભરના કેસમાં સતત ઘટાડો, જાણો હવે કેવી છે સ્થિતિ ?
ABTAK MEDIA
  • Website

Related Posts

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

26/09/2023

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

26/09/2023

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

કેશોદની યુવતી “કૌન બનેગા કરોડપતિ” માં મળશે જોવા

26/09/2023

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

26/09/2023

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

26/09/2023

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

26/09/2023

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

કેશોદની યુવતી “કૌન બનેગા કરોડપતિ” માં મળશે જોવા

શું તમને પણ iPhone 15 ફ્રીમાં મેળવવાનો મેસેજ મળી રહ્યો છે?

સુરતમાં 6 કરોડથી વધુના અફઘાની ચરસ સાથે એક  ઈસમ ઝડપાયો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.