Abtak Media Google News

ધોરાજીની બાજુમાં આવેલ જમનાવડ ગામના કાંતાબેન ગોવિંદભાઈ કલસરીયાનું દુ:ખદ અવસાન થતા પરીવારજનોએ ચક્ષુદાન  કરવા માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણકરાતા  સરકારી હોસ્પિટલ ખાતે રકતદાન સેન્ટરના  ડો. જયેશ વેસેટીયન  ડો ગૌરવ હાપલીયા, મેડીકલ ટીમના દિપક ભાષ્કર દ્વારા ચક્ષુદાન કરી ચક્ષુઓને માનવ સેવા  યુવક મંડળને સોપાતા રાજકોટ સ્થીત સરકારી  જી.ટી.શેઠ  હોસ્પિટલ ખાતે મોકલાવાયા હતા.

આ તકે કમલેશભાઈ કલસરીયા, પ્રવીણભગાઈ કલસરીયા,  રોહીતભાઈ  બલદાણીયા, સંજયભાઈ કાકડીયા, સુખરામ ચૌધરી ભાવનાબેન બલદાણીયા, સહિતના ંહાજર રહેલ હતા.

માનવ સેવા યુવક મંડળના  ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી દ્વારા જમનાવડ ગામના કલસરીયા પરિવારની સેવાઓને બીરદાવી કાંતાબેન કલસરીયાને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.