Abtak Media Google News

જૂનાગઢ એસટી વિભાગના બાંટવા ડેપો ભારતીય મજદુર સંધના હોદ્દેદારો પેથાભાઇ ડાંગર,  માંડાભાઇ હુણ, અરજણભાઇ લોખિલ, મેરખીભાઇ તરખાલા, પ્રવિણભાઇ નકુમ દ્વારા માણાવદર વિસ્તારના ધારાસભ્ય તથા રાજયના કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાને ગુજરાત રાજય એસટી ના કર્મચારીઓ ના વિવિધ પ્રેકારના પ્રશ્ર્નો ઉકેલ લાવવા તથા રાજય સરકાર દ્વારા એસટી ના કર્મચારીઓ ને થતા અન્યાય બાબતે સરકારને રજૂઆત કરવા માટે એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.