ચોમાસાની શરુઆતમાં મેધરાજાના આગમથી ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ એકાદ મહીનો મેધરાજાનું આગમન ન થતાં ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેધરાજાનું ધમાકેદાર આગમન થતા પાણી પાણી જોવા મળ્યું હતું. મેધરાજાના ધમાકેદાર આગમનથી નદી નાળા તળાવો છલકાયા હતા ખેતરોમાં પણ પાણી ભરાયા છે. જો કે સર્વત્ર વરસાદ ન હોવાથી અનેક ગામોમાં નદી નાળા તળાવો પાણીથી છલકાવા લાગ્યા છે. ત્યારે એક મહીનાના વિરામ બદ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળે રહી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન