Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»ભ્રામક સમાચાર અને મીડિયા ટ્રાયલ દેશ માટે જોખમી: ચીફ જસ્ટિસ
National

ભ્રામક સમાચાર અને મીડિયા ટ્રાયલ દેશ માટે જોખમી: ચીફ જસ્ટિસ

By ABTAK MEDIA23/03/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp
 દેશને લોકતાંત્રિક જાળવી રાખવો હોય તો પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ : ડી વાય ચંદ્રચુડ
ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝના જોખમો વિષે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આવા સમાચારો વિવિધ સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. આવા સમાચારો લોકતાંત્રિક મૂલ્યોને પણ જોખમમાં મૂકી શકે છે. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે જો પ્રેસને સત્ય બોલતા અટકાવવામાં આવશે તો લોકશાહીની જીવંતતા જોખમ ઉભુ થઈ શકે છે.  આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો દેશને લોકતાંત્રિક બનાવવો હોય તો પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ. આ ઉપરાંત તેમણે મીડિયા ટ્રાયલનો મુદ્દો પ્રમુખ હોવાનું કહ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ગઈકાલે કહ્યું હતું કે મીડિયા ટ્રાયલના લાંબા ગાળાના પરિણામો આવી શકે છે કારણ કે તે એવી ધારણા બનાવે છે જે અદાલતનો નિર્ણય આવે તે પહેલા જ લોકોની નજરમાં તે વ્યક્તિને દોષિત બનાવી દે છે. જસ્ટિસ ચંદ્રચુડે એમ પણ કહ્યું કે જવાબદાર પત્રકારત્વ સત્યના દીવાદાંડી જેવું છે જે આપણને સારી આવતીકાલનો માર્ગ બતાવી શકે છે. મીડિયા ટ્રાયલના જોખમો પર તેમણે કહ્યું આપણી સિસ્ટમમાં એક મુખ્ય મુદ્દો મીડિયા દ્વારા ટ્રાયલ છે. કોઈપણ વ્યક્તિ ત્યા સુધી નિર્દોષ છે જ્યા સુધી કોર્ટ તેને દોષિત જાહેર કરે નહીં. આ કાયદાકીય પ્રક્રિયાનું એક મહત્વપૂર્ણ પાસું છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે હાલના સમયમાં ફેક ન્યૂઝ પ્રેસની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા માટે ગંભીર ખતરો છે. રિપોર્ટિંગની પ્રક્રિયા દરમિયાન કોઈપણ પક્ષપાત કે પૂર્વગ્રહને દૂર રાખવાની પત્રકારો તેમજ હિતધારકોની સામૂહિક જવાબદારી છે. ફેક ન્યૂઝ એક સાથે લાખો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે અને તે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ હશે જે આપણા અસ્તિત્વનો પાયો બનાવે છે.

ALSO READ  નારી શક્તિ વંદન અધિનિયમ બિલ : મહિલા સાંસદોએ PM મોદી સાથે આ રીતે કરી ઉજવણી
Chief Justice fake news featured media media news Misleading news
Share. Facebook Twitter WhatsApp
Previous Articleગેમિંગની દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું ‘વર્ચસ્વ’ વધ્યું 
Next Article ભારતનું કંગાળ પ્રદર્શન, ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ હારી
ABTAK MEDIA
  • Website

Related Posts

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

26/09/2023

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

26/09/2023

ક્રિકેટ રસીકો આનંદો: કાલે રાજકોટમાં વરસાદની શક્યતા નહિવત

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

26/09/2023

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

26/09/2023

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

26/09/2023

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

26/09/2023

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.