Abtak Media Google News

રાષ્ટ્રપતિને પ્રથમ કોપી કરાઈ અર્પણ

પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળના ત્રણ વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે મોદીનો રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના તમામ સંસ્કરણો પુસ્તકના ‚પે ઉપલબ્ધ થશે. જેની પ્રથમ કોપી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને અર્પણ કરવામાં આવી હતી. મુખર્જીને બે પુસ્તકો ‘મન કી બાત’ અ સોશ્યલ રિવોલ્યુશન ઓન રેડિયો અને ‘માર્ચંગ વિથ ધ બિલિયન-એનાલાઈઝીંગ નરેન્દ્ર મોદી ગર્વમેન્ટ એટ મિડટર્મ’ની પ્રથમ કોપી અર્પણનો કાર્યક્રમ તાજેતરમાં જ યોજાઈ ગયો.

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન દ્વારા વિમોચન બાદ આ કોપી રાષ્ટ્રપતિને અર્પણ કરવામાં આવી હતી.

આ તકે આ અવસરે ઉપ રાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારી કેન્દ્રીય નાણા રક્ષામંત્રી અ‚ણ જેટલી સહિત ઘણા કદાવર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.