ગઈકાલે જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ ગવર્નન્સમાં કુલ સાત સભ્યોની પસંદગી કરાઈ છે. જેમાં મહેસાણાના સી.એન.પટેલ રાજકોટમાંથી ડો.નેહુલ શુકલ અને કેતન મારવાડી, અમદાવાદમાંથી અમિત ઠાકેર, કેતન પટેલ, રાજુભાઈ શાહ અને ઉત્કંઠ ભંડેરી સહિત કુલ સાત સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાયનાન્સની બેઠક પૂર્વે જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે નેહલ શુકલની પસંદગી તાં કુલપતિ ડો.નીતિનકુમાર પેાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેશાણી સહિત સિન્ડીકેટ સભ્યોએ નેહલ શુકલને શુભેચ્છા પાઠવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક