Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»જય જગન્નાથના નાદ સાથે નિકળી જગન્નાથજીની ભવ્ય કળશયાત્રા
Gujarat News

જય જગન્નાથના નાદ સાથે નિકળી જગન્નાથજીની ભવ્ય કળશયાત્રા

By ABTAK MEDIA05/06/20231 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

પવિત્ર તીર્થ સ્થાનોથી લેવાયેલા જળનો 19મીએ કરાશે ભગવાન જગન્નાથ પર અભિષેક

અષાઢી બીજને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં આવેલ જગન્નાથ મંદિર દ્વારા ભવ્ય કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.પવિત્રતાનોના દિવ્ય જળોને એકત્ર કરી આ કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા.

અષાઢી બીજની ભવ્ય યાત્રા આગામી તારીખ 20ના રોજ નીકળવા જઈ રહી છે ત્યારે તારીખ19 ના રોજ ભગવાન જગન્નાથનો પવિત્ર તીર્થ સ્થળોથી લાવેલા જળ દ્વારા અભિષેક કરવામાં આવવાનો છે.આ તકે ગઈકાલે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 200થી પણ વધુ ભાવિકો જોડાયા હતા.વિવિધ જગ્યાના પવિત્ર પાણીને કળશમાં એકત્રિત કરવામાં આવ્યું હતું અને જગન્નાથજીને તેના દ્વારા સ્નાન કરાવવામાં આવશે ત્યારબાદ આગામી 20 તારીખે જગન્નાથજીની ભવ્ય યાત્રા નીકળવા જઈ રહી છે.

108 કળશને જળથી ભરવામાં આવશે: મનમોહનદાસબાપુ

અબતક સાથેની વાતચીતમાં જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી મનમોહનદાસબાપુ જણાવે છે કે,જગન્નાથજીના અભિષેક માટે ઘણા તીર્થ સ્થાનોથી જળ આવ્યું છે.તેના માટે આજે અમે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તથા 108 કળશને જળથી ભરવામાં આવશે.આ જળનો વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા ભગવાન પર અભિષેક કરવામાં આવશે.તારીખ 18ના રોજ ભગવાન જગન્નાથની મામેરા વિધિ કરવામાં આવશે.તારીખ 19ના રોજ તેમનો આ દિવ્યજળોથી અભિષેક કરવામાં આવશે અને તારીખ 20ના રોજ જગન્નાથ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

featured gujarat JayJagannath KalashYatra rajkot
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઈશ્વરીયા પાર્કમાં વન મહોત્સવ અવસરે 5000 વૃક્ષોના વાવેતરનો સંકલ્પ
Next Article ટુ-વ્હીલરથી માંડી હેવી કોમર્શિયલ વાહનો બીએસ-6 ફેઝ-2 અને ઇલેક્ટ્રિક વ્હીકલના રંગે રંગાઈને બન્યા ‘પર્યાવરણ ફ્રેન્ડલી’
ABTAK MEDIA
  • Website

Related Posts

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

26/09/2023

સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા પછી જ શિવમ કોમ્પ્લેક્સના સીલ ખૂલશે

26/09/2023

રાજકોટમાં આ સાત સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

27/09/2023

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

26/09/2023

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

26/09/2023

સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા પછી જ શિવમ કોમ્પ્લેક્સના સીલ ખૂલશે

26/09/2023

રાજકોટમાં આ સાત સ્થળે ગણેશ વિસર્જન કરી શકાશે

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

જો તમે જાડી અને સુંદર પાંપણો મેળવવા માંગો છો તો આ કુદરતી ઉપાય અવગણશો નહીં

સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લૂકમાં આવી નજર

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.