સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ કપાસના વાવેતર થતા હોય છે પણ આ વર્ષે નહિવત વરસાદ પડવાથી સાયલા તાલુકાનો નિભણી ડેમ ખાલી રહેતા ધજાળા, ખીટલા, ગુંદીયાવડા, ઉમાપર, વાટાવચ્ચ, સુદામડા, ઓવનગઢ જેવા ગામોમાં પાણી ની ભારે મુશ્કેલી અત્યારથી વર્તાવવા પામી છે.એકબાજુ નહિવત વરસાદને કારણે ખેડૂતોને પાક નિષફળ ગયા છે.ચોમાસા દરમિયાન ડેમો ખાલી રહેતા ખેડૂતો અને પશુપાલકોને પાણી વાળા વિસ્તારોમાં હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ અત્યારથી સર્જાય છે. ખેડૂતોની એકજ માંગ છે સૌની યોજના મારફત ડેમોમાં પાણી આપવામાં આવે તો પશુપાલકો અને ખેડૂતોને લાભ થાય તેમ છે.હાલ પાક નિષફળ ગયા છે. ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી મોટી સર્જાઈ તેવું વર્તાઈ રહ્યું છે.
Trending
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા
- ‘જેલર’ બાદ ‘કુલી’માં દમદાર ભૂમિકા નિભાવશે રજનીકાંત,જુઓ ‘Coolie’નું ટીઝર
- કસ્ટડીમાં માર મારી યુવકને મોતને ઘાટ ઉતારનાર પોલીસકર્મી કાનગડની ધરપકડ