Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»નોટબંધી દેશ માટે ઘાતક: મનમોહનસિંઘ
Gujarat News

નોટબંધી દેશ માટે ઘાતક: મનમોહનસિંઘ

By Abtak Media07/12/20172 Mins Read
Share Facebook Twitter WhatsApp
manmohan singh
manmohan singh
Share
Facebook Twitter WhatsApp

રાજકોટમાં પૂર્વ વડાપ્રધાનની પત્રકાર પરિષદ: કેન્દ્ર સરકાર પર શાબ્દીક પ્રહારો

નોટબંધી દેશ માટે ઘાતક છે તેમ રાજકોટમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે જીએસટી, નોટબંધી, કાશ્મીર મુદ્દો, રોજગારી, ખેતી, ગુજરાત મોડલ, આમ આદમી, ભ્રષ્ટાચાર તેમજ રામ મંદિર મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નોટબંધીએ ઉદ્યોગો પર ભારે માઠી અસર કરી છે. તેના લીધે બેકારી વધી અને લાખોની સંખ્યામાં નોકરીઓ ગઈ. નોટબંધી એક ઉતાવળીયું પગલુ હતું જે ભારતીય અર્થતંત્ર માટે વિનાશક અને ઘાતક સાબીત થયું છે. આનાથી ગુજરાત સહિત દેશભરના તમામ વર્ગ સરકારથી નારાજ છે.

ટૂંકમાં સરકારની આર્થિક નીતિ ખોટી છે તેમ મનમોહનસિંઘે કહ્યું હતું. અહીં ખાસ ઉલ્લેખનીય છે. ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ અર્થ તંત્રના નિષ્ણાંત છે. તેઓ વડાપ્રધાન બન્યા તે પહેલા દેશના કેન્દ્રીય નાણા પ્રધાન હતા. આવા આર્થિક બાબતોના માસ્ટર મનમોહનસિંઘે જીએસટીને પણ ખોટી રીતે લાગુ કરાઈ હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જીએસટીને લાગુ કરાઈ તે પહેલા તેની ઉપરથી નીચે સુધી તમામ સ્તરે વ્યવસ્થિત સમીક્ષા કરવાની જ‚ર હતી. પરંતુ મને લાગે છે કે, કેન્દ્ર સરકારે અને કેન્દ્રીય નાણા મંત્રાલયે આવું કંઈ હોમવર્ક કર્યું જ ન હતું.

તેમણે ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવ્યા હતા. કહ્યું કે, શેનું ગુજરાત મોડલ, આમ આદમીનું ભલુ સરકારી મોડેલથી થવું જોઈએ. હજુ અચ્છે દિન આવ્યા નથી. સરકારથી લોકોના નારાજ છે, જીએસટીમાં ધંધા રોજગારને માઠી અસર થઈ. હજુ પણ ભ્રષ્ટાચાર અનઅંકુશિત છે. અગર અમે ગુજરાતમાં સત્તા પર આવ્યા તો અમારી પાસે રાજય માટે અને તમામ વર્ગના લોકો માટે ખાસ વિઝન છે.

ALSO READ  રાજકોટ : માધાપર બ્રિજ દશેક દિવસમાં ખુલ્લો મુકાઈ જશે, પણ સર્વિસ રોડ બંધ જ રહેશે!

તેમણે કહ્યું કે, અમારી સરકાર ગાંધી,નહે‚ અને સરદાર પટેલના આદર્શો પર ચાલનારી સરકાર છે.

ગુજરાતમાં તેમણે ખેડૂતોની સ્થિતિ કફોડી હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે કેન્દ્ર અને રાજય સરકારના અચ્છે દિનના તમામ દાવાઓને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર અચ્છે દિનનો દાવો કરે છે પરંતુ જે રીતે જીડીપી, બેકારી, મોંઘવારી છે તેના પરથી અચ્છે દિન માટે હજુ દિલ્હી દૂર છે તેમ કહી શકાય. દેશમાં હજુ પણ ભ્રષ્ટાચારનો ભોરીંગ હોવાનું મનમોહનસિંઘે આક્ષેપ કર્યો હતો. હજુ ભારત ભ્રષ્ટાચાર મુકત થયું નથી.

પૂર્વ વડાપ્રધાને કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, અગર સરકારની કાશ્મીર નીતિ સુચા‚ ‚પે કામ કરી રહી છે તો અત્યારે કાશ્મીરમાં આટલી બધી અશાંતી કેમ છે. શું અગાઉ કાશ્મીરમાં આવી પરિસ્થિતિ હતી. તેવો ૧૦૦ મણનો સવાલ મનમોહનસિંઘે ઉઠાવ્યો હતો. આ પત્રકાર પરિષદમાં ઈન્દ્રનીલ રાજયગુરુ, મહેશ રાજપૂત, સાંસદ રાજીવ ગવડા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અશોક ગેહલોત, દિપેન્દર હુડા, વશરામ સાગઠીયા અને દિનેશ ચોવટીયા ઉપસ્થિત રહ્યાં હતા.

ALSO READ  ગોંડલ: વેપારીના ઘેર તસ્કરોના પરોણા: બાર તોલા સોનું અને એક લાખની રોકડની ચોરી

gujarat election 2017 manmohan sinh rajkot
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરાજકોટ જિલ્લાની ૮ બેઠકમાં ૨૦.૬૪ લાખ મતદારો, ૧૭૮૦૯નો ચૂંટણી સ્ટાફ
Next Article રાજકોટ માટે રૂપાણીનો રાજઘર્મ : મુખ્યમંત્રી તરીકે ટુંકા ગાળામાં રાજકોટ માટે ખોલ્યા વિકાસના અનેક દ્વાર
Abtak Media
  • Website

Related Posts

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.