Abtak Media Google News

 

અબતક,રાજકોટ:

છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ પ્રંસગે રેસકોર્ષ સ્ટેપ ગાર્ડેન ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, તથા કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્ય મનીષભાઈ રાડીયા, ચેતનભાઈ સુરેજા, નયનાબેન પેઢડીયા, બાબુભાઈ ઉધરેજા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ ડી. પીપળીયા, એસ્ટેટ સમિતિ ચેરમેન દિલિપભાઈ લુણાગરીયા, સેનીટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, મંજુબેન કુંગસીયા, કુસુમબેન ટેકવાણી, રાણાભાઈ સાગઠીયા, લીલુબેન જાદવ, દક્ષાબેન વાઘેલા, અલ્પાબેન દવે, વર્ષાબેન પાંધી તથા ભાજપ અગ્રણીય કાથડભાઈ ડાંગર, અશોકભાઈ લુણાગરીયા વિગેરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.