ઓખા બેટ મરીન પોલીસના કર્મચારી મુળ ખંભાળીયા જાડેજા પરિવારના હળદુભા ૩૭ વર્ષ પહેલા ખંભાળીયા પોલીસની સર્વીસ જોઈન્ટ કરી છેલ્લા થોડા વર્ષથી બેટ શંખોદ્વાર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિવૃત થતા તેમને ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ વિજયરાજસિંહ ઝાલા તથા જગદીશભાઈ શાસ્ત્રીજીના અધ્યક્ષ સ્થાને નિવૃત વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો. જેમાં વેપારી અગ્રણીય મોહનભાઈ બારાઈ સાથે ઓખા બેટ પોલીસ સ્ટાફ સીકયુરીટી સ્ટાફ હાજર રહી ફૂલહાર સાથે શાલ ઓઢાડીને શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે પોતાના આ સન્માન બદલ ભાવ વિભોર બની સર્વનો આભાર વ્યકત કર્યો હતો. અને પોતાની નિવૃત જીંદગીને સેવા કાર્યોમાં પ્રવૃત્તમય રાખવા ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન