આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૬૯મો જન્મદિવસ છે ત્યારે દેશવાસીઓ અલગ અલગ રીતે પ્રધાનમંત્રીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધશન નરેન્દ્રભાઈ મોદી દેશના હિતમાં ઐતિહાસીક નિર્ણયો લે તે માટે ઠેર ઠેર પ્રાર્થના થઈ રહી છે. વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આજે શહેરના સુપ્રસિધ્ધ બાલાજી હનુમાનજી મંદિરે પણ ભવ્ય હવનનું આયોજન કરાયું હતુ મારૂતીયજ્ઞ કરી શહેરની પ્રજાની સુખાકારી પણ જળવાઈ રહે તેવી બાલાજી હનુમાનજીને ભાવભેર પ્રાર્થના કરવામાં આવી હતી. મારૂતી યજ્ઞમાં અનેક ભાવિકો જોડાયા હતા અને આહુતિ આપવામાં આવી હતી.
Trending
- વાદ્ય સંગીતના સાધનોનો રાજા એટલે પિયાનો: આજે વિશ્વ પિયાનો દિવસ
- Samsung Galaxy S23 Ultra પર હવે ભારે ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ…
- આ પ્રોટીનયુક્ત ખોરાક અલ્ઝાઈમર રોગથી બચાવી શકે છે
- રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે બે સફેદ વાઘ બાળનો જન્મ
- AC નું તાપમાન આટલું રાખવાથી વીજળી બચશે!!
- વિકાસ ટનાટન : ફક્ત એક જ વર્ષમાં શેરમાર્કેટનું વેલ્યુએશન 132 લાખ કરોડ વધ્યું
- પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને રૂ. 2 લાખ દંડ : NDPS કેસમાં પાલનપુર કોર્ટનો ચુકાદો
- આ સરળ દેખાતી કોબીના આશ્ચર્યજનક ફાયદા