રાજુલામાં બે-ત્રણ મહિનાી પોસ્ટ ઓફિસની અંદર સ્ટાફના અભાવે લોકોના રોજીંદા કામકાજ જેવા કે નાની બચત, રીકરીંગ, રજી.એડી.એફ.ડી સહિત એજન્ટોના પણ કામકાજ થતા નથી. અહીંથી જુના સ્ટાફની બદલીઓ થાય છે પરંતુ સામે નવા સ્ટાફની નિમણુક થતી ન હોય લોકોને હાલાકી પડી રહી છે. હાલમાં પોસ્ટ ઓફિસમાં માત્ર પોસ્ટર માસ્તર અને એક જ કલાર્ક છે ત્યારે વહેલી તકે સ્ટાફની નિમણુક કરવામાં આવે તેવી માંગ સાથે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી બકુલભાઈ વોરાએ અમરેલી હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટને રજુઆત કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ