Abtak Media Google News

મોરબીના પ્રખર ઉધોગપતિઓ પ્રભુભાઈ, હરગોવિંદભાઈ ઝાલરીયા, મનસુખભાઈ ઝાલરીયા તથા ચંદુભાઈ કાલરીયા દ્વારા ઓશો મનનનું ઉદઘાટન રાજકોટના ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામિ સત્યપ્રકાશ દ્વારા ઓશો સન્યાસી તથા પ્રેમીઓ દ્વારા મૌન ધ્યાન, ઓશો કિર્તન સાથે ઉત્સવ કરેલ હતું.

દરરોજ નિયમિત સવારના ૮ થી ૧૧ તથા સાંજના ૪ થી ૬ ઓશો કિર્તન, ઓશો પ્રવચન, સંગીત દર રવિવારે વિશેષ ધ્યાન સક્રિય ધ્યાન કુંડલીની ધ્યાન, ઓશો વ્હાઈટ રોબ બ્રધર હુડ ધ્યાન વગેરે ઉજવવામાં આવે છે. આ માટે ઓશો મનન સુપર માર્કેટ સામે આશાપુરા ટાવર, રાજેશ પાનની બાજુમાં મોરબીનો તથા વિશેષ માહિતી માટે પ્રભુભાઈ પટેલ મો.૯૮૨૫૮ ૨૮૭૩૩, ચદુભાઈ કાલરીયા મો.૯૮૨૫૨ ૩૦૬૧૪, હરગોવિંદભાઈ ઝાલરીયા, મનસુખભાઈ ઝાલરીયાનો સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.