પદ્માવતી પછી ફરી એકવાર ભનસાલી સાથે કામ કરશે શાહિદ…

shahid-kapoor | sanjay leela bhansali | padmavati | entertainment | bollywood
shahid-kapoor | sanjay leela bhansali | padmavati | entertainment | bollywood

શાહિદ કપૂર હાલ સંજય લીલા ભણસાલી ની ફિલ્મ પદ્માવતી ના શૂટિંગ માં વ્યસ્ત છે . આ ફિલ્મ નું શૂટિંગ પૂરું કર્યા પછી તે ફરી એકવાર સંજય લીલા ભણસાલી ના ડારેકસન માં બનનારી આગામી ફિલ્મ ટુંયસડે એન્ડ ફ્રાઇડે માં શાહિદ કપૂર જોવા મળશે. સંજય લીલા ભણસાલી સાથે સલમાન ખાન , દીપિકા પાદુકોણ , એશ્વરિયા રાઈ , રણવીર સિંહ સહિત ના એક્ટરે કામ કર્યું છે