Abtak Media Google News

નહેરૂ યુવા કેન્દ્ર રાજકોટ અને ગોંડલ વન યુવક મંડળ, ગોંડલના સંયુક્ત ઉપક્રમે ગોંડલના મુખ્ય માર્ગ પર કોરોના કોવિદ-૧૯ નાબૂદ કરવા ની જાગૃતિ માટે પેઇન્ટિગ તૈયાર કરવામાં આવતા,લોક જાગૃતિના આ કાર્યને પ્રોત્સાહિત કરવા ગોંડલ મામલતદાર બી.જે.ચુડાસમા, ના.મામ.મનીષ જોશી, ના.મામ. વઘાસિયા, આર.ડી.મહેતા, નહેરૂ યુવા કેન્દ્ર રાજકોટના રાજુભાઇએ લોક જાગૃતિના હિતેશભાઇ દવેના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

લોકો આ સંદેશાને અનુસરે અને કોરોના-કોવિદ-૧૯ બીમારીને નાબૂદ કરવાના પ્રયાસોમાં સહભાગી બને. અને ગુજરાત રાજ્ય બીમારી મુક્ત બને તેવી અપીલ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.