સોમનાથ મંદીર પાસે લાઈટ બંધ રાત્રે અંધકાર હમીરજી સર્કલથી મંદિર તરફના રસ્તા પર અંધકાર શ્રાવણ માસ પહેલાં જ અંધારું સોમનાથ મંદિર જે બાર જયોતિ લીંગ માંના પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં લોકો દર્શન કરવા માટે આવતાં દર્શન હોય અને હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા સાંજે ૬.૩૦ સુધી દર્શનારથી અવર જવર પણ રહે છે પણ આ વિસ્તારમાં તમામ લાઈટો બંધ થઈ જતા સમગ્ર હમીરજી સર્કલથી મંદિર તરફના રસ્તા પર અંધકાર છવાય જાય છે અને હાલમાં નજીકના દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ પણ શરુ થશે દર્શનારર્થીની અવર જવર પણ રહેશે પણ હાલની શ્રાવણ મહિનાના આગમન પહેલા જ લાઇટો બંધ થઈ જતા સમગ્ર હમીરજી સર્કલથી મંદિર તરફના રસ્તા પર અંધકાર છવાય જતાં મોટી મુશ્કેલી પડે છે તો સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે તસદી લઈને લાઈટો ચાલુ કરાવે તો બહારથી આવતાં યાત્રિકોને કોઈ ભય ન રહે હાલ તો યાત્રિકો ને લાઈટ બંધ રાત્રે અંધકારમાં ખીસ્સા કાતરૂઓથી સાવધ રહેવું પડે.
Trending
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી
- પ્રાચીન યુગની વસ્તુઓનો અભ્યાસ કરતાં ભયાનક સત્ય સામે આવ્યું…જાણીને અચંબિત થઈ જશો
- JEE મેઈનમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું
- પાન સાથે આધાર લિંક નહીં હોય તો પણ TDS ડબલ નહીં લાગે
- કાલે લોકસભાના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો ઉપર મતદાન થશે
- રિઝર્વ બેંકે કોટક મહિન્દ્રાના નવા ગ્રાહકના ઓનલાઈન પેમેન્ટ અને ક્રેડિટ કાર્ડ ઉપર રોક લગાવી
- જેલમાં બંધ ખાલીસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંઘ પંજાબથી લોકસભા ચૂંટણી લડશે