Abtak Media Google News

સુરેન્દ્રનગર લાયન્સ ક્લબ તેમજ લીયો ક્લબ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પ્રજ્ઞાચક્ષુ અંધ વિદ્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડો. મુંજપરા (સાંસદ) ધનજીભાઇ પટેલ (ધારાસભ્ય) પદમશ્રી મુકતાબેન ડગલી, લાયન્સ મેમ્બરો અને લીયો મેમ્બરો બહોળી સંખ્યામાં હાલના ખાસ સંજોગોને અનુરૂપ સોશીયલ ડીસ્ટનીંગ માસ્ક-ગ્લોવઝ સાથે હાજર રહ્યા હતા.

આ પ્રોજેકટને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબના પ્રમુખ પ્રશાંત વ્યાસ, લીયોક્લબ  પ્રમુખ પ્રણવ દવે, પ્રોજેકટ ચેરમેન લાયન પ્રતિક પુરોહિત લીયો પંચમ દવે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.