Abtak Media Google News

એડવોકેટ અશરફભાઈ હિરાણીની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના ધર્મપત્ની દ્વારા કાર્યક્રમ હાથ ધરાયો

રાજુલામાં હિરાણી પરીવાર દ્વારા વૃક્ષારોપણ ૫૩ દ્વારા મરર્હુમ એડવોકેટ અશરફભાઈ અબ્બાસભાઈ હિરાણીની બીજી પુણ્યતિથિ નિમિતે તેમના ધર્મપત્ની દ્વારા જુમાનાબેન હિરાણી દ્વારા ૫૩ દ્વારા રાજુલા શહેરમાં કબ્રસ્તાન, કેશરીનંદન હનુમાજીના મંદિર પાસે, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે રાજુલાના આગેવાનો દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.

ગ્રીન રાજુલા, કલીન રાજુલા દાઉદી વ્હોરા સમાજના મુલ્લા વજોફાભાઈ, ઈસ્માઈલભાઈ ચૌહાણ, પ્રમુખ સલીમભાઈ ચૌહાણ, કાસમભાઈ મેડિકલવાળા, બસીરભાઈ જુસબભાઈ ભોકીયા, કનુભાઈ, ગૌરાંગ મહેતા, વિનુભાઈ પારસ, એસ.ટી.ડેપો મેનેજર, નિમીશાબેન ગઢવી, ચેમ્બર પ્રમુખ બકુલભાઈ વોરા, ઈકબાલભાઈ હિરાણી, સુરૈયાબેન અશરફભાઈ હિરાણી સંકલનમાં રાજુલા નેચર કલબ-પ્રમુખ વિપુલ લહેરી, હિરેન સોની, પ્રવિણભાઈ ગોહિલ, જતીન જગડા, હવેલી ચોકના પ્રમુખ ઘનશ્યામભાઈ મશ‚, યોગેશભાઈ કાનાબાર તથા વન વિભાગ દ્વારા રોપાની સગવડતા કરી આપેલ રાજુલાના વેપારીઓ હાજર રહ્યા હતા. આ રીતે જુમાનાબેનને બધાએ અભિનંદન પાઠવ્યા હતા. બધા વૃક્ષોને પાણી રોજ પાઈ તે જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમ રખાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.