Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Gir Somnath»ગીર સોમનાથમાં મત્સ્ય બંદર વિકાસ યોજનાના વર્ચ્યુઅલી ખાતમૂહૂર્ત કરતા પી.એમ.નરેન્દ્ર મોદી
Gir Somnath

ગીર સોમનાથમાં મત્સ્ય બંદર વિકાસ યોજનાના વર્ચ્યુઅલી ખાતમૂહૂર્ત કરતા પી.એમ.નરેન્દ્ર મોદી

By Abtak Media21/10/20222 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

વિવિધ તાલુકાઓમાં વિકાસ કાર્યોનો કરાયો પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લામાં ભારતના લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીદ્વારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતેથીવર્ચ્યુઅલ માધ્યમથી અને કલ્પસર અને મત્સ્યદ્યોગ (સ્વતંત્ર હવાલો) મંત્રી   જીતુભાઈ ચૌધરીની  ઉપસ્થિતીમાં   ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભીડીયા ટર્મિનલ ડિવીઝન ખાતે રુ.226.00કરોડનાં મત્સ્ય બંદર વિકાસ યોજનાનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જુનાગઢ ખાતેના કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું તેમજ  મત્સ્યદ્યોગ વિભાગનો વિકાસ દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યુ  હતુ.

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, ભારત દેશના વડાપ્રધાન આપણા ગુજરાતના પનોતા પુત્ર અને જેમને ભારત દેશ અને વિશ્વની અંદર યશસ્વી વડાપ્રધાન તરીકેની જેમણે ખેવના મેળવી છે એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જુનાગઢ પધાર્યા છે.  વડાપ્રધાન  દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં  વેરાવળમાં રુ.226.00 કરોડ સુત્રાપાડા રુ. 358.12 કરોડ અને માઢવાડ રુ . 250 કરોડના ખર્ચ ત્રણ હાર્બર બંદર બની રહ્યા છે તેનૂ ખાતમુહૂર્ત કરવાના છે.   વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા મત્સ્યપાલન વિભાગને અલગ કરી અને નવી ઓળખ  આપી છે આ તકે મંત્રી એ વધુ જણાવતા કહ્યુ હતુ કે, માછીમાર સમાજના વિવિધ પ્રશ્નો સમજી અને તેના ઉકેલ વહેલી તકે આવે તે માટે વિભાગ સતત પ્રયત્નશીલ છે.આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઇએ માછીમાર સમાજની સતત ચિંતા કરી છે અને સાગર ખેડુતની ઓળખ આપી છે. માછીમાર સમાજનો વિકાસ થાય તે માટે વિવિધ યોજનાઓ થકી ડબલ એન્જિન સરકાર કાર્ય કરી રહી છે.સરકાર દ્વારા સબસીડી,વેટ સહીતના વિવિધ લાભો આપીને સાગર ખેડુતોનો વિકાસ કરવા સરકાર કટિબધ્ધ છે.

આ તકે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાના પ્રમુખ   પિયુષભાઈ ફોફંડીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના પનોતા પુત્ર  વડાપ્રધાન   નરેન્દ્રભાઈ રુ.226.0 કરોડ ખર્ચે  હાર્બર બંદર બનવા જઈ રહ્યું છે તેનું ખાતમુહૂર્ત કરવાના છે આ બંદર બનવાથી વિકાસ થશે અને રોજગારી વધવાની સાથે જ 24 કલાક બોટો આવી શકશે અને માછીમાર સમાજને કાર્ય કરવામા ઝડપ આવશે.

ALSO READ  કારડીયા રાજપૂત સમાજના વીર શહીદને રાજ્ય સરકાર દ્વારા સહાય

આ તકે   વી.કે.ગોહિલ  દ્વારા મહેમાનઓનુ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યુ હતુ પોરબંર જીએમબી અધીકારશ્રી પવાર દ્વારા આભારવિધી કરવામા આવી હતી.  આ કાર્યક્રમમાં મત્સ્યોધોગ નિયામક , ગુજરાત સરકાર નિતિન સાંગવાન જિલ્લા વિકાસ અધિકારી  રવિન્દ્ર ખતાલે ,પ્રાંત અધિકારી   સરયુબા જસરોટીયા,રાજ્ય સભાના સાંસદ  ગોપાલજી તોમર અને ખારવા સમાજના અગ્રણીઓ પ્રમુખ ઓ અને બોટ એસોસિએશનના હોદ્દેદારો સહીતના સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

featured GIR SOMNATH gujarat Pm Narendra Modi port development
Share. Facebook Twitter WhatsApp
Previous Articleભારત સરકારે Googleને ફટકાર્યો રૂ.1338 કરોડનો દંડ
Next Article ધ્રોલ તાલુકામાં લાખોના ખર્ચે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા કૃષિમંત્રી રાધવજી પટેલ
Abtak Media
  • Website

Related Posts

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

24/09/2023

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023

Animal: રશ્મિકા મંદાના લૂક પર લોકોએ કરી ટીપ્પણી

23/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.