રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસતા એનડીઆરએફની ટીમ દ્રારા સાવચેતી અને બચાવ કામગીરી કરવામાં આવી હતી. વેરાવળના હિરણકાંઠા વિસ્તાર, ત્રિવેણી સંગમ, સોનારીયા અને મંડોર, સવની સહિતના ગામમાં એનડીઆરએફની ટીમ દ્રારા પુરની સ્થિતિમાં સાવચેત કરવા અને બચાવ કામગીરી માટે લોકોને વાકેફ કરાયા હતા. કુદરતી આફતના સમયે સૌ પ્રથમ બચાવ કામગીરી કરી માનવ જિંદગી કઈ રીતે બચાવવી તે માટે જરૂરી માહિતી આપી હતી. એનડીઆરએફના ૨૫ સભ્યોની ટીમ દ્રારા બચાવ કામગીરી માટે કાર્યરત છે. આ કામગીરીમાં મામલતદાર ચાંદેગરા સહભાગી થયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ