Abtak Media Google News

બાપા સીતારામ ગૌ સેવા મંડળ  દ્વારા સ્વ. માલતીબેન રમેશભાઇ બગડીયા (ભાયંદ2 મુંબઈ) નાં સહયોગથી પૂ. મહાસતીજી ને 10 મી પુણ્યતિથિ નિમિતે ભાવવંદના કરતા તેમજ  નગીનદાસ જગજીવનદાસ સંઘવી (પૂ . મનનમૂની મ. સાહેબ) નો સંથારો સીજતા તેમને પણ વંદન કરતા મારૂતી ખોડીયાર ગો શાળામાં 125 મણ ઘાસચારો અર્પણ કરવામાં આવેલ છે. સમગ્ર જીવદયા સેવાકાર્યને સફળ બનાવવા માટે  સમીરભાઈ કામદાર ,  હિરેનભાઈ કામદાર,  હરેશભાઈ વીછી , અશોકભાઈ ગજેરા , જયસુખભાઈ હરસોરા, કલ્પેશભાઈ મોડાસરા, રાજેશભાઈ બોધરાએ જહેમત ઉઠાવેલ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.