શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ગૂપૂર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગૂપૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતુ ત્યારે શહેરનાં કુવાડવા રોડ ખાતે આવેલ પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, કિશોરભાઈ રાઠોડ, અનિલભાઈ પારેખ, મહેશ રાઠોડ, અશ્વીન મોલીયા, દલસુખ જાગાણી તેમજ વોર્ડ નં.૪ના સ્થાનિક અગ્રણી અશોક લૂણાગરીયા, સંજય ગોસ્વામી, સી.ટી. પટેલ,અનિલ મકવાણા, રસીક પટેલ, જે.બી. આચાર્ય સહિતના સાથે બહોળી સંખ્યામાં અગ્રણીઓએ પૂ. રણછોડદાસજી બાપુનું પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો