કોરોના સંક્રમણ ખુબ જ પ્રમાણમાં વધી રહ્યું હોય અને અમુક લોકો દ્વારા હજુ પણ માસ્ક પહેરવા બાબતે જોઈએ તેટલી કાળજી રાખવામાં આવતી ન હોય જેથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-2, મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ અને એસીપી પશ્ચિમ વિભાગ, દિયોરાના માર્ગદર્શન મુજબ આજરોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક ન પહેરનાર લોકાને 1000/- રૂપિયાની પાવતીઓ આપવામાં આવી અને દંડ ન ભરનાર લોકો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા અને અમુક સાવ ગરીબ અને શાકભાજીની લારીઓ ચલાવનારા લોકોને માસ્કનું વિતરણ કરી ફરજિયાત માસ્ક પહેરવા અંગે તાકીદ કરવામાં આવી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ