રાજસ્થાને ગુજરાતને અડીને આવેલી તેની તમામ બોર્ડરો આજથી ખુલ્લી મૂકી દીધી છે. 7 દિવસ માટે કોરોના સંક્રમણને પગલે રાજસ્થાને તેની તમામ સરહદો બંધ કરી દીધી હતી. રાજસ્થાને સરહદો ખુલ્લી મૂકી છે પરંતુ અઠવાડિયા પહેલા બનાસકાંઠાની અમીરગઢ, અંબાજી, અરવલ્લીની રતનપુર તેમજ સાબરકાંઠાની રાણી બોર્ડર સીલ કરાઈ હતી.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….