Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»રાજકોટ સિવિલના તબીબોની માનવતા મરી પરવારી: મજબૂર અને લાચાર દર્દીને ગોટે ચડાવ્યા
Gujarat News

રાજકોટ સિવિલના તબીબોની માનવતા મરી પરવારી: મજબૂર અને લાચાર દર્દીને ગોટે ચડાવ્યા

By ABTAK MEDIA07/06/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

વીજશોક લાગ્યા બાદ અમરેલીથી આવેલા દર્દીને દાખલ કરવામાં તબીબોની ખો-ખો

માનસિક વિભાગના તબીબોએ દાખલ કરવા જણાવ્યું: ઇમરજન્સી વિભાગના તબીબોએ ‘કઈ નથી’ કહી ઘરે તગેડ્યા

રાજકોટની પીડિયુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્રસ્થાન પર હોવાથી રોજબરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ ઠેર ઠેર ગામડાઓથી આવતા હોય છે. ત્યારે તબીબો વચ્ચેના સવાંદના અભાવને કારણે અનેક દર્દીઓ અને તેના પરિવારજનો રઝળી પડે છે. તેવો જ એક કિસ્સો આજરોજ પીડિયુ સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે. જેમાં જાણે તબીબોની માનવતા મરી પરવારી હોય તેમ એક દર્દી અને તેના વાલીઓને સારવાર માટે ગોટે ચડાવ્યા હતા અને તે અંતે પોતાના વતન જતા રહ્યા હતા.

આ અંગેની પરિવારજનોથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના આંબરડી ગામે રહેતા કિરણબેન ચંદુભાઈ કારેલા (ઉ.વ.21) નામની યુવતીને ગઇ કાલે બપોરના દોઢેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે વીજશોક લાગતા તેને પ્રથમ અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ પીડિયુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોતાના વતનથી દર્દી કિરણબેન તથા તેમના પિતા ચંદુભાઈ અને માતા માત્ર રૂ.4000 લઈને રાજકોટ આવવા માટે નીકળી ગયા હતા.

જેમાં અત્રે પહોંચવા માટે રૂ.2500 ચાર્જ એમ્બ્યુલન્સને ચૂકવવો પડ્યો હતો. ત્યાર બાદ યુવતીની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ થોડીવાર બાદ યુવતીને વહેલી સવારે તબીબોએ રજા આપી દીધી હતી. પરંતુ તેમ છતાં તેણીની તબિયત સારી ન જણાતા તેના પિતા ચંદુભાઈ ઠેર ઠેર ફર્યા હતા પરંતુ કોઈ પણ વિભાગમાં સરખો જવાબ મળ્યો ન હતો.

આખરે યુવતીને ઓપીડી બિલ્ડિંગમાં બીજા માળે વોર્ડ નંબર 27માં મોકલ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે યુવતીને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવાનું કહ્યું હતું. જેથી પરિવારજનો યુવતીને તાત્કાલિક વિભાગ લઈ ગયા હતા. પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબે યુવતીને ’કહી નથી’ તેવું કહી દવા લખી દઈ ઘરે તગડી મૂક્યા હતા.

ત્યાર બાદ મૂંઝાયેલા વાલી અને દર્દી યુવતી ભર તડકે હેરાન થતા રહ્યા અને ભૂખ્યા તરસ્યા ભોજન માટે આમથી આમ વલખાં મારતા રહ્યા હતા. આખરે સિવિલ હોસ્પિટલના તબીબોની ખો ખોથી કંટાળી વાલી પોતાની પુત્રીને લઈને વતન પરત જતાં રહ્યાં હતાં.

ત્યારે લોકોના મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં સવાંદના અભાવના કારણે આવી રીતે દર્દીઓ અને તેમના સબંધીઓને ક્યાં સુધી રઝડશે કે તેનો કોઈ નિવેડો આવશે તે જોવાનું રહ્યું.

civilhospital doctor featured gujarat patients rajkot SaurashtraNews
Share. Facebook Twitter WhatsApp
Previous Articleમાનવાધિકાર મહિલા બાલ વિકાસ સંગઠનના કાર્યાલયનો શહેરમાં પ્રારંભ
Next Article ઈન્સ્ટાગ્રામ પર ખરાબ કોમેન્ટ કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી
ABTAK MEDIA
  • Website

Related Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.