રાજય પોલીસ દળમાં વિશિષ્ઠ ફરજ બજાવનાર IPS સહીતના પોલીસ અધિકારી અને કમઁચારીઓને મહામહીમ રાષ્ટ્રપતિ તરફથી રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયેલ હતા. જે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવાનો સમારોહ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના વરદ હસ્તે ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહજી જાડેજા, જે.એન.સિંહ, અધિક ગૃહ સચિવ સંગીતા સિંહ, DGP શિવાનંદ ઝા સહીત રાજયના પોલીસ વડાઓ સહીતના ગણ-માન્ય મહાનુભાવો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ચંદ્રકો પ્રાપ્ત કરનારના પરિવારની હાજરીમાં અમદાવાદ ખાતે યોજાયેલ જેમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. અરુણભાઈ ત્રિવેદીને પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માનીત કરવામાં આવતા, બહોળો મિત્ર વતુઁળ ધરાવતા મિલનસાર સ્વભાવના અરુણભાઇ ત્રિવેદીને જીલ્લા પોલીસ વિભાગ, તેમજ તેમના શુભચિંતકો દ્રારા ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવી રહયા છે.
Trending
- BSNL, રેલવે, આરોગ્ય અને મીડિયા સહિત વિવિધ 12 જેટલી સેવાનો પોસ્ટલ બેલેટમાં સમાવેશ
- પરષોતમ રૂપાલાની સુરક્ષામાં વધારો: ગનમેન સહીત 5 જવાનો તહેનાત
- રાજકોટના ડો.મલય પારેખે સ્કોટલેન્ડ ખાતે ESDમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
- એક ઉમેદવારનું બે બેઠક ઉપર લડવાનું વલણ મતદારો સાથે અન્યાય… !!
- બ્રહ્મરત્ન અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસે યોજાશે ‘પરશુરામ એવોર્ડ સમારોહ’
- અચાનકથી પૃથ્વી પર એક પણ ટીપું આલ્કોહોલ ન રેય તો શું થાય?
- અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલા મૃતદેહને સ્પેરપાર્ટ્સ સમજી અન્યને સોંપી દેતા વિવાદ
- LG અને TCL જેવી મોટી બ્રાન્ડ ના 55 ઇંચના TV હવે થયા સસ્તા…