Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»‘ર્માં’ મમતાનો મહાસાગર છે તો પિતા પ્રેરણાનું પાવર હાઉસ છે: પૂ. પદ્મદર્શન વિજયજી મહારાજ
Gujarat News

‘ર્માં’ મમતાનો મહાસાગર છે તો પિતા પ્રેરણાનું પાવર હાઉસ છે: પૂ. પદ્મદર્શન વિજયજી મહારાજ

By Abtak Media22/12/20222 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

ગરવા ગિરનારના તીર્થની ગોદમાં જૈનાચાર્ય પૂ. હેમવલ્લભસૂરિજી મહારાજ અને પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજીની નિશ્રામા  ‘હેલ્લો જિંદગી’ વિષય પર પ્રવચન

ગરવા ગિરનારનતીર્થની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય પૂ. હેમંવલ્લભસૂરિજી મહારાજ અને પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજના પાવન સાનિધ્યમાં ‘હેલો જીંદગી’એ વિષય ઉપર પ્રવચન થયું હતુ. આ પુનિત અવસરે પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજીએ કહ્યું હતુ કે, સાપ્રત સમયમાં સંતાનોને લાગણીની અનૂભૂતિ કરાવતો માતાનો  વાત્સલ્યમય ખોળો અને સહકારની અનૂભૂતિ કરાવતો પિતાનો પ્રેમાળ ખંભો મળ્યો છે. એ સંતાનો નશીબદાર છે. મા મમતાનો મહાસાગર છે. તો પિતા પ્રેરણાનું પાવરહાઉસ છે.

સંસ્કારહીન શિક્ષણે વિદ્યાર્થીઓનો કચ્છરઘાણ વાળ્યો છે. કોલેજ અને મેન્ટલ હોસ્પિટલ વચ્ચે લાંબો કોઈ ફરક નથી. મેન્ટલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ શરૂઆતમાં ગાંડા હોય છે. પણ જયારે  સાજા થઈને બહાર નીકળે છે ત્યારે ડાહ્યા થઈ ગયા હોય છે. કોલેજમાં દાખલ થતા વિદ્યાર્થીઓ શરૂઆતમાં ડાહ્યા હોય છે.પણ  ભણી ગણીને જયારે કોલેજ છોડે છે. ત્યારે પૂરેપૂરા ગાંડા થઈ ચૂકયા હોય છે.

તમારી પાસે  જુવાની છે. આકષક વ્યકિતત્વ છે. અને સુંદર વાકછટા છે. આ સ્થિતિમાં  તમને સહુને જો સુૂંદર માર્ગદર્શન મળી જાય તો તમારૂ જીવન મસ્ત બની જાય. જેમ ક્રિકેટની મેચમાં અમ્પાયર અને ક્રિઝ વિનાની મેચ ન હોય તેમ જીંદગીની મેચમાં કોઈક અમ્પાયર અને ક્રિઝતો હોવી જ જોઈએ અમ્પાયરના સ્થાને માતા પિતા, ભાઈ, કલ્યાણમિત્ર, સમાજનો કોઈ  સભ્ય કે સદગુરૂ હોવા જોઈએ જો તમારા જીવનમાં અમ્પાયર નહી હોય તો તમે ખૂબ જોખમી રસ્તે કદમ મૂકી રહ્યા છો તમે પાણી જેવા છો અને વાતાવરણમા ચારેય બાજુ ઢાળ જ ઢાળ છે. તમે મીણ જેવા છો અને ચારેય બાજુ આગ છે.

ALSO READ  પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

તમે કયાં ઉતરી જશો અને ઓગળી જશો એનો તમને પણ  ખ્યાલ નહી આવે. કુસ્તીમાં રેફરી, કોર્ટમાં ન્યાયાધીશ, સતામાં બંધારણ અને  અમારા જીવનમાં ગુરૂદીન અમ્પાયર તરીકે ંહોય છે. તમે વહેલી તકે તમારા અમ્પાયરને શોધી કાઢો નહીં તો જીવન હારી જશો. જિંદગીમાં જો નિયંત્રણ ફગાવી દેશો તો  હરાયા ઢોર જેવું  જીવન બની જશે. એ નિયંત્રણોનું ચાલકબળ પ્લેઝર (આનંદ) વાળુ હોવું જોઈએ પણ કયારેક પ્રેશર (દબાણ)  વાળુ પણ હોવું જોઈએ.

જયારે પ્લેઝરની જરૂર પડે ત્યારે પ્રેશર કરતા નહી અને પ્રેશરની જરૂર પડે ત્યારે પ્લેઝર કરતા નહી અત્યારના આ કાળમાં પાંખની બોલબાલા છે. અને આંખ સર્વથા ઉપેક્ષીત છે. પાંખની બોલબાલા એટલે સંપત્તિ અને શકિતની બોલબાલા આંખની ઉપેક્ષા એટલે વિવેક, શરમ અને સમજદારીની ઉપેક્ષા પંખીની પાંખ ગમે તેટલી પાવરફુલ હોય અને   આંખ હોય જ નહીં તો એ પંખી શિકારી દ્વારા પરલોક ભેગુ રવાના થઈ જાય એ જ  રીતે એડવાન્સ ટેકનોલોજીના યુગમાં શકિત, સંપત્તિ અને સામગ્રીના  ખડકલા થયા હોય ત્યારે  સદુપયોગની કળા હોવી જરૂરી છે. આ માટે ભ્રમણ રેખા, મનોરંજન રેખા, સ્વાદરેખા, વિવાદ રેખા અને  લક્ષ્મીરેખાનો વિવેક હોવો જોઈએ.

ALSO READ  સાઈડ કાંપવા મામલે સમાધાન થયાં બાદ ગ્રીનલેન્ડ ચોકડી પાસે યુવક પર ધોકા-પાઈપથી હુમલો

feacherd gujarat gujaratnews Inspiration Padmadarshan Vijayji Maharaj Parents
Share. Facebook Twitter WhatsApp
Previous Articleદામનગર: કુંભનાથ મહાદેવ પરિસરમાં અસામાજીક તત્વો દ્વારા ભારે નુકશાન
Next Article સોમનાથ મહાદેવના વસ્ત્ર પ્રસાદનો ઓર્ડર હવે ઓનલાઇન આપી શકાશે
Abtak Media
  • Website

Related Posts

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

24/09/2023

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023

Animal: રશ્મિકા મંદાના લૂક પર લોકોએ કરી ટીપ્પણી

23/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.