Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»રામનવમીની શોભાયાત્રાની તૈયારીને આખરી ઓપ: કાલે રામલલ્લા નિકળશે નગરચર્યાએ
Gujarat News

રામનવમીની શોભાયાત્રાની તૈયારીને આખરી ઓપ: કાલે રામલલ્લા નિકળશે નગરચર્યાએ

By ABTAK MEDIA29/03/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

શ્રીરામ જય રામ જય જય રામના નાદ સાથે

વિ.હીં.પ. તથા રાધેશ્યામ ગૌશાળાના ઉપક્રમે કાલે સવારે 8.30 નાણાવટી ચોકથી શોભાયાત્રાનો પ્રારંભ

આજરોજ વિશ્વ હિન્દુ પિરષદ રાજકોટ મહાનગરની ટીમ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, દર વર્ષે રામનવમીના પાવન પર્વ નિમિતે ભગવાન શ્રીરામના પ્રાગટયને વધાવવા વિશ્વ હિન્દુ પિરષદ દ્વારા ભવ્ય દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

શહેરના મુખ્ય માર્ગો પર ફરતી આ શોભાયાત્રાના દર્શનનો લ્હાવો લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. વિ.હિ.પ. ના દરેક કાર્યર્ક્તામાં આ આયોજનને લઈને અદમ્ય ઉત્સાહ જોવા મળી

રહયો છે. આમ આ વર્ષની શોભાયાત્રા ભવ્યથી ભવ્યાતી ભવ્ય સુધી પહોંચવાની છે. પ્રતિવર્ષ આ શોભાયાત્રા પણ જન્માષ્ટમીની શોભાયાત્રાની જેમ આકર્ષણ જમાવતી જાય છે.

રામનવમી નિમિતે યોજાનાર ભગવાન શ્રીરામની શોભાયાત્રા તા. 30/03/ર0ર3 ને ગુરૂવારના રોજ સવારે 8-30 કલાકે નાણાવટી ચોક, 1પ0 ફુટ રીંગ રોડ ખાતેથી ધર્મસભા બાદ પ્રસ્થાન કરશે અને સતયુગ  રામજી ભગવાન મંદિર  ન્યાલ ભગત અન્નક્ષ્ોત્ર ૐ હિં રામ જય રામ જય જય રામ ખાતે પૂર્ણ થશે. રાજકોટના અગ્રગણ્ય સાધુ-સંતો અને અનેક આગેવાનોની હાજરી સાથે આ રામલલ્લાની શોભાયાત્રામાં જોડાશે.

ALSO READ  રાજકોટ: વોકળા પરનો સ્લેબ ધરાશાયી દુર્ઘટના માનવ સર્જીત??

આ યાત્રા દરમ્યાન શોભાયાત્રાની પ્રસ્થાન સમયેની વ્યવસ્થા રાધે-શ્યામ ગૌશાળા દ્વારા કરવામાં આવશે, રથયાત્રાના સમગ્ર રૂટમાં અનેક જગ્યાએ ઠંડુ પાણી, શરબત, ફળાહાર, નાસ્તો વિગેરેની સેવાનો પણ અનેક સંસ્થા દ્વારા લાભ આપવામાં આવશે.

આ શોભાયાત્રામાં સૌપ્રથમ ધર્મધ્વજ, રામલલ્લાની શોભાયાત્રા, સંગીતની સુરાવલી વહાવતું બેન્ડ, ફલોટસ, બાઈક સવાર યુવાનો, ડી.જે., અન્ય વાહનો અને શોભાયાત્રામાં જોડાનાર અન્ય લોકો હશે. શોભાયાત્રાને બજરંગદળ, અને દુર્ગાવાહીનીના બહેનો દ્વારા સુરક્ષા ક્વચ પુરૂ પાડવામાં આવશે. સમગ્ર રથયાત્રાના રૂટમાં કાયદો વ્યવસ્થા અને ટ્રાફીકનું સુપેરે સંચાલન માટે શહેર પોલીસ ડીપાર્ટમેન્ટ તથા ટ્રાફીક પોલીસ તહેનાત રહેશે.

અંતમાં સતયુગ રામજી ભગવાન મંદિર  ન્યાલ ભગત અન્નક્ષ્ોત્ર, ગોંડલ રોડ ખાતે આતશબાજી, ઢોલનગારા દ્બારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરી ભક્તો દ્વારા ફળાહાર કરાવવામાં આવશે તથા યાત્રા સમાપન બાદ રામજન્મોત્સવની ભવ્યાતિભવ્ય આરતિનો લાભ લેવા હિન્દુ જનતાને જાહેર આમંત્રણ છે.

આ આયોજનને સફળ બનાવવા માટે રાધે-શ્યામ ગૌશાળાના રાધેશ્યામ બાપુ તથા સતયુગ  રામજી ભગવાન મંદિર  ન્યાલ ભગત અન્નક્ષ્ોત્ર વહીવટર્ક્તાઓ તથા વિ.હિ.પ. – બજરંગદળ, દુર્ગાવાહીનના કાર્યર્ક્તાઓ ભારે જહેમત ઉઠાવી રહયાં છે.

ALSO READ  જ્ઞાન સહાયક બનવા 24 હજારથી વધુ ફોર્મ ભરાયા

આ માટે વિ.હિ.પ. દરેક સંસ્થા, મંડળ, યુવક મંડળ, સામાજીક સંસ્થા અને તમામ લોકો કે જેઓ આ આયોજનમાં તન-મન-ધનથી બહોળી સંખ્યામાં જોડાઈ અને રાજકોટ શહેરની તમામ હિન્દુપ્રેમી જનતા આ શોભાયાત્રામાં દર્શનનો લાભ લ્યે તેવી વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા તથા કાર્યકારી અધ્યક્ષ હસુભાઈ ચંદારાણા, કોષાધ્યક્ષ વિનુભાઈ ટીલાવત તથા સતયુગ રામજી ભગવાન મંદિર  ન્યાલ ભગત અન્નક્ષ્ોત્ર તથા રાધે શ્યામ ગૌશાળાના રાધેશ્યામ બાપુએ સૌને સાદર નિમંત્રણ પાઠવેલ છે, તેવું વિ.હિ.પ. ની યાદીમાં જણાવાયું છે.

featured gujarat JayShreeRAm rajkot ramnavami Shobhayatra shreeram
Share. Facebook Twitter WhatsApp
Previous Articleકુશ બેંકર દ્વારા દિગ્દર્શિત પારિવારિક મનોરંજન ફિલ્મ ‘21 દિવસ’ આ તારીખે થશે રીલીઝ
Next Article અકસ્માત થશે તો જવાબદાર કોણ ?? જામનગરના આ વિસ્તારમાં બનાવાયેલા પુલિયા પર પડ્યું ગાબડું
ABTAK MEDIA
  • Website

Related Posts

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

26/09/2023

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

26/09/2023

ક્રિકેટ રસીકો આનંદો: કાલે રાજકોટમાં વરસાદની શક્યતા નહિવત

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

26/09/2023

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

26/09/2023

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

26/09/2023

મંગળ ઉપર જઈ ‘મંગલ’ કરવા મસ્ક તૈયાર

26/09/2023

રોજગાર મેળો: PM મોદી આજે યુવાનોને આપશે ભેટ

26/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

જાપાની બિલાડી ઘરની સુખ-સમૃદ્ધિ માટે મનાઈ છે શુભ

આ વ્યક્તિએ કચરાપેટી પર તરતો ટાપુ બનાવ્યો, હવે આ રીતે કમાય છે પૈસા

માનવ શરીર માટે મશરૂમ કેટલું ફાયદાકારક!!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.