જસદણ અને વીંછીયા પંથકમાં ભયજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે આને લઈ ખાનગી સરકારી હોસ્પિટલો હાઉસફુલ થતાં જસદણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા અને એમનાં મિત્રોએ કોરોનાના દર્દીઓ પાસેથી એકપણ નયો પૈસો લીધાં વિના એકસો બેડ ધરાવતું કોવિડ કેર સેન્ટર શનિવારે સવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ ખુલ્લું મુક્તા બંને તાલુકાના દર્દીઓને હવે રાહત મળશે.
Trending
- Whirlpool Layoffsએ એક ઝાટકે કર્મચારીઓને કર્યા નવરા
- Realme Narzo 70x અને Narzo 70 કરશે ભારતમાં લોન્ચ…
- PM મોદી અને રાહુલ ગાંધીને આચારસંહિતા ભંગના આરોપો પર નોટિસ આપતું ચૂંટણી પંચ
- આ દેશમાં તમે ફરવા જશો તો ત્યાં જ રહી જવાની ઈચ્છા થઈ જશે!
- સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા
- વારસાગત ટેક્સ બાબતે જવાબ આપતા સી આર પાટિલે શું કહ્યું ?
- એવા અનોખા જીવ જેના શરીરમાં હાડકાં જ નથી
- વડાપ્રધાન વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ટીપ્પણી કરનાર યુવાન ઝડપાયો