Abtak Media Google News

જસદણ અને વીંછીયા પંથકમાં ભયજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે આને લઈ ખાનગી સરકારી હોસ્પિટલો હાઉસફુલ થતાં જસદણના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા અને એમનાં મિત્રોએ કોરોનાના દર્દીઓ પાસેથી એકપણ નયો પૈસો લીધાં વિના એકસો બેડ ધરાવતું કોવિડ કેર સેન્ટર શનિવારે સવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલએ ખુલ્લું મુક્તા બંને તાલુકાના દર્દીઓને હવે રાહત મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.