ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી અક્ષરવાસ થયા તેમની ૩૦ મી પુણ્યતિથિ નિમિતે રાજકોટ ગુરુકુલમાં સવારે ગુણાનુંવાદ સભા તથા પૂજન રાખવામાં આવ્યું હતું. તેમજ પૂ. ગુરુવર્ય મહંતસ્વાફમી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા સંતો અને હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજને ભાવપુષ્પાંજલિ અર્પણ કરી. આજના દિવસે રાજકોટ ગુરુકુલ તથા તેની દરેક શાખામાં અખંડ ધૂન તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
Trending
- OnePlusનો Flip ફોન આપશે Samsungને જોરદાર કોમ્પીટીશન…
- 1986ની સાલની રસિદમાં આટલી હતી Royal Enfield Bullet 350ની કિંમત
- Lok Sabha Elections 2024 : જાણો ચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે?
- Vivoએ મોબાઈલ ઇન્ડસ્ટ્રીને આપી એક નવી ભેટ…
- ત્રણ મહિના સુધી બાળકને કેવી રીતે તેડવું જોઈએ?
- ઉનાળામાં ભારતીય રેલ્વે કરશે 9,000થી વધુ મુસાફરીનું સંચાલન
- એપ્રિલ 22ના Jeep રેંગલરનું નવું અવતાર થશે લોન્ચ…
- રકુલ પ્રીત સિંહએ સમર લુકમાં પહેરી આ કૂલ લૂકિંગ સાડી