Abtak Media Google News

06ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી અક્ષરવાસ થયા તેમની ૩૦ મી પુણ્યતિથિ નિમિતે રાજકોટ ગુરુકુલમાં સવારે ગુણાનુંવાદ સભા તથા પૂજન રાખવામાં આવ્યું હતું. તેમજ પૂ. ગુરુવર્ય મહંતસ્વાફમી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા સંતો અને હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજને ભાવપુષ્પાંજલિ અર્પણ કરી. આજના દિવસે રાજકોટ ગુરુકુલ તથા તેની દરેક શાખામાં અખંડ ધૂન તથા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.