Abtak Media Google News

સંત સાહિત્યના વિદ્વાન સંશોધક, સારસ્વત અને ભજન આરાધક ડો.નિરંજન રાજયગુરૂએ ‘અબતક’ કાર્યાલયની મૂલાકાત લઈ મેનેજિંગ એડીટર સતીષકુમાર મહેતા સાથે સંત સાહિત્ય, ભજનના પ્રકારો, લોકસાહિત્ય વગેરેની પ્રાચીન પરંપરા અને વર્તમાન સમયની સ્થિતિ અંગે દિર્ઘ ચર્ચા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.