ફિલ્મ જગતનાં જાણીતા અભિનેતા સલમાન ખાન પર લાગેલ હરણ શિકારનો મામલાનો. એ આરોપની, સુનવાઈ આગળની તારીખ પર ગઈ. જોધપુરની અદાલતે સલમાન ખાન પરનો ચાર્જ શીટ હાલમાં પાછળ ધકેલ્યો છે. માર્ચ મહિનાની પાંચ તારીખ સુધી આ મામલાની સુનવાઇને સ્તંભિત રાખી છે. સાલ ૧૯૯૮ દરમિયાન સલમાન પર “હમ સાથ સાથ હૈ” ફિલ્મનાં શૂટિંગ દરમિયાન હરણનો શિકાર કરવા માટેનો આરોપ લાગેલ હતો. હાલ સમય પૂરતી સલમાનને ટૂંકા સમય માટે રાહત.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ