Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

શુક્રવારથી શ્રાદ્ધ પક્ષનો આરંભ

રાજકોટમાં “રન” સંગ્રામ: ઓસી.ને વ્હાઇટ વોશ કરવા રોહિત સેના મેદાને

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»મહારાષ્ટ્ર ટુરિઝમ દ્વારા યોજાયેલા ચેતક ફેસ્ટિવલમાં સારંગપુરની બીએપીએસ યજ્ઞપુરૂષ ગોશાળાનો ઘોડો ભારતમાં પ્રથમ
Gujarat News

મહારાષ્ટ્ર ટુરિઝમ દ્વારા યોજાયેલા ચેતક ફેસ્ટિવલમાં સારંગપુરની બીએપીએસ યજ્ઞપુરૂષ ગોશાળાનો ઘોડો ભારતમાં પ્રથમ

By ABTAK MEDIA29/12/20212 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

આ સ્પર્ધામાં ડાન્સ શો, રેસ, બગીરાઈડ, શ્રેષ્ઠ ઓલાદ વગેરે માધ્યમો દ્વારા ઘોડાની શ્રેષ્ઠતા પુરવાર કરાય

તીર્થધામ સારંગપુર બી.એ.પી. એસ . સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલી યજ્ઞપુરુષ ગૌશાળા પશુઓની ઉત્તમ ઓલાદો માટે જાણીતી છે. ભારત અને ગુજરાતના વિશિષ્ટ ક્ષમતાવાન પશુઓની અહીં વૈજ્ઞાનિક ઢબે માવજત કરવામાં આવે છે . તાજેતરમાં આ ગૌસાળાના પશુઓમાં માલવ નામના ઘોડાએ ભારતમા પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગૌશાળાની સિદ્ધિઓમાં યશકલગી ઉમેરી છે.

તાજેતરમાં મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લાના સારંગખેડા ગામે તાપી નદીના કિનારે યોજાયેલા મહોત્સવમાં ભારતભરના ઘોડાઓને સ્પર્ધામાં સામેલ કરવામાં આવ્યા હતા . જ્યાં છેલ્લા 300 વર્ષથી ચેતક ફેસ્ટિવલનું આયોજન થાય છે . જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો , વિવિધ રમતો અને સ્પર્ધાઓની વચ્ચે ઘોડાઓની સ્પર્ધા મુખ્ય હોય છે. કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીના વિવિધ પ્રદેશોમાંથી આવેલા અનેક જાતવાન ઘોડાઓની આ સ્પર્ધા બધાનું આકર્ષણનું કેન્દ્ર હોય છે .

જેમાં ડાન્સ શો , રેસ , બગીરાઈડ , શ્રેષ્ઠ ઓલાદ વગેરે માધ્યમો દ્વારા ઘોડાની શ્રેષ્ઠતા પુરવાર કરવાની હોય છે , જેમાં સારંગપુરની યજ્ઞપુરુષ ગૌશાળાનો ’ માલવ ’ શુદ્ધ કાઠિયાવાડી બ્રીડ માટે  5 ટીપ સ્પર્ધામાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંંક વિજયી થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018 માં આ જ સ્પર્ધામાં માલવના પિતા કનૈયાએ પણ ભારત લેવલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો . તે જ પરંપરામાં તેના પ્રથમ વછેરા માલવે આ સિદ્ધિ હાંસલ કરીને સારંગપુર ગૌશાળાનું નામ રોશન કર્યું છે.

5.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આરંભ થયેલ બી.એ.પી.એસ. ની ગૌશાળામાં ભારતભરના ઉત્તમ પ્રજાતિઓના પશુઓની માવજત કરવામાં આવે છે . ગૌશાળાની સ્વચ્છતા અને આરોગ્ય સંભાળ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી છે . આજે પ.પૂ. મહંતસ્વામી મહારાજ પણ પશુઓની સાર સંભાળ માટે પુરતો રસ લઈ રહ્યા છે . ગૌશાળાનું વાતાવરણ પૂર્ણ આધ્યાત્મિક છે . અખંડ ભજન સાંભળતાં આ પશુઓ વૈદિક રાષ્ટ્રની યાદ અપાવે છે.

ChetakFestival featured gujarat hourse MaharashtraTourism sarangpur
Share. Facebook Twitter WhatsApp
Previous Articleજામનગરમાં વીજ ચોરી કરતા 70 લોકોને 16.80 લાખનો દંડ
Next Article ચા પ્રેમીઓ જાણો માટી કુલ્લડમાં ચા પીવાના ફાયદાઓ
ABTAK MEDIA
  • Website

Related Posts

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

27/09/2023

રાજકોટમાં “રન” સંગ્રામ: ઓસી.ને વ્હાઇટ વોશ કરવા રોહિત સેના મેદાને

27/09/2023

Disease X શું છે? જાણો શું છે WHOનું અપડેટ??

27/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

27/09/2023

શુક્રવારથી શ્રાદ્ધ પક્ષનો આરંભ

27/09/2023

રાજકોટમાં “રન” સંગ્રામ: ઓસી.ને વ્હાઇટ વોશ કરવા રોહિત સેના મેદાને

27/09/2023

Disease X શું છે? જાણો શું છે WHOનું અપડેટ??

27/09/2023

 જામનગર : ધ્રોલ નગરપાલીકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અંગે તંત્ર દ્વારા અપાઈ નોટિસ

27/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

ગણેશોત્સવનો આજે અંતિમ દિવસ કાલે દુંદાળા દેવને અપાશે વિદાય

શુક્રવારથી શ્રાદ્ધ પક્ષનો આરંભ

રાજકોટમાં “રન” સંગ્રામ: ઓસી.ને વ્હાઇટ વોશ કરવા રોહિત સેના મેદાને

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.