Abtak Media Google News

વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરવા અને શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાલવા પ્રયાસ: આયોજકો અબતકની મુલાકાતે

ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરવા અને શૈક્ષણિક ક્ષેત્રે જાગૃતિ લાવવા આગામી તા.ર૬ ના રોજ સોની સમાજની વાડી, ઝવેરી હોલ ખાતે સરસ્વતિ સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રોગ્રામમાં ભાગ લેવા ઇચ્છતા દરેક વિઘાર્થીઓ એ એલ.કે.જી., એચ.કે.જી. તથા ધો. ૧ થી ૧ર મીડીયમ) તેમજ કોલેજ ક્ષેત્રનાં તમામ વિઘાર્થીએ પોતાની છેલ્લા માર્કશીટ ઝેરોક્ષ કોપી તથા એક ફોટો તા. ૧૫-૮-૧૮ સુધીમાં સોની સમાજના કાર્યાલય જમા કરાવવાની રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ દિલીપભાઇ રાણપરા, મંત્રી જગદીશભાઇ રાણપરા તેમજ ક્ધવીનર મેહુલભાઇ પારેખ, માર્ગદર્શક હેઠળ આયોજન સમીતી બીપીનભાઇ આડેશરા, મુકુંદભાઇ હેઠળ આયોજન સમીતી બીપીનભાઇ આડેશરા, રસીકભાઇ રાણપરા, અભયભાઇ ફીચડીયા, સાગરભાઇ આડેશરા સહીત ના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.