Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»‘કોરોનામાં વાલી ગુમાવનાર બાળકને 50 હજાર સુધીની સ્કુલ ફી ચૂકવાશે’રાજકોટમાં CM રૂપાણીની ઉપસ્થિતિમાં જે.એમ. ફાઇનાન્સનો નિર્ણય
Gujarat News

‘કોરોનામાં વાલી ગુમાવનાર બાળકને 50 હજાર સુધીની સ્કુલ ફી ચૂકવાશે’રાજકોટમાં CM રૂપાણીની ઉપસ્થિતિમાં જે.એમ. ફાઇનાન્સનો નિર્ણય

By ABTAK MEDIA02/08/20212 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

અબતક, રાજકોટ

કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક બાળકોએ માતા-પિતા કે બેમાંથી કોઇ એક વાલી ગુમાવ્યા છે. ગુજરાત સરકારની મુખ્યમંત્રી બાલસેવા યોજનાની સાથે સામાજિક સંસ્થાઓ પણ સરકારની સંવેદનાની સાથે છે.

આજે રાજકોટમાં મુખ્યમંત્રીના 65 મા જન્મદિને અને રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે યોજાયેલા સંવેદના દિવસની ઉજવણીના પ્રસંગે જે. એમ. ફાઇનાન્સના સહયોગથી કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને અભ્યાસ માટે વાર્ષિક રૂ. 50 હજાર સુધીની સ્કુલ ફી ચૂકવવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં આજે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલ સંવેદના દિવસ ઉજવણી કાર્યક્રમમાં જે.એમ.ફાઇનાન્સ વતી પૂજાબેન દવે અને રાજય સરકાર વતી સમાજ સુરક્ષા નિયામક જી.એન.નાથીયાએ સમાજિક સેવાના એમ.ઓ.યુ. વિધીમાં હાજર રહ્યાં હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત તા. 18 માર્ચ 2020 પછી કોરોનામાં માતા-પિતા કે કોઇપણ એક વાલી ગુમાવનાર બાળકને આ યોજનાનો લાભ જે.એમ.ફાઇનાન્સ દ્વારા મળશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે જે.એમ.ફાઇનાન્સના નિમેષભાઇનો પણ આ સેવાકીય યજ્ઞ બદલ આભાર માન્યો હતો અને ગુજરાત સરકાર આ સેવાકીય કાર્યમાં તમામ પ્રકારની મદદ  વ્યવસ્થા અને સંકલન કરશે તેમ જણાવ્યું હતું.

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને મહિને રૂ. 4 હજાર, કોઇ એક વાલી ગુમાવનારને રૂ. 2 હજાર તેમજ અન્ય સરકારી લાભો ઉપરાંત સામાજિક દાયિત્વ – સંસ્થા સહયોગથી વર્ષે રૂ. 50 હજારની સ્કુલ ફી મળી આ તમામ સેવાનાં યજ્ઞ થકી ગુજરાતમાં માનવતાના દ્વાર ખુલ્યા છે, અને સમગ્ર દેશમાં ગુજરાત સામાજિક સેવામાં માર્ગદર્શક પ્રેરણાનું પ્રતિક બન્યું છે.

 

featured gujarat Gujarat news loses a parent in Corona rajkot Rajkot News
Share. Facebook Twitter WhatsApp
Previous Articleવૈશ્વિક કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે શહેરના હાર્દસમા 150 ફૂટ રીંગ રોડ પર અત્યાધુનિક સાધનોથી સજજ મિરેકલ વુમન્સ હોસ્પિટલનો પ્રારંભ
Next Article તલાક… તલાક… તલાક… તિલાંજલિ અપાયેલ ત્રિપલ તલાકે બે વર્ષમાં 80 ટકા તલાકમાં ઘટાડો કર્યો
ABTAK MEDIA
  • Website

Related Posts

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023

મયુર અંજારિયા લિખિત મયૂરપંખ પુસ્તકનું વિમોચન

03/10/2023

યુવાનોમાં વધતા હાર્ટએટેકથી કલેકટર તંત્ર એલર્ટ: ગરબા આયોજકો સાથે ગુરૂવારે બેઠક

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.