રાજુલામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી હોય અમરેલી જિલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણની આગેવાની નીચે રાજુલા શહેરના બાળકોને ચોકલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયેલ હતા જેમાં પરેશ ડામોર સાગર સરવૈયા ડોક્ટર હિતેશ હડિયા વિગેરે હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ચોકલેટ વિતરણ તેમજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જીવન વિશે પણ સમજણ આપેલ હતી
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’