Abtak Media Google News

રાજુલામાં  પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી હોય અમરેલી જિલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણની આગેવાની નીચે રાજુલા શહેરના બાળકોને ચોકલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયેલ હતા જેમાં પરેશ  ડામોર સાગર સરવૈયા ડોક્ટર હિતેશ હડિયા વિગેરે હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ચોકલેટ વિતરણ તેમજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જીવન વિશે પણ સમજણ આપેલ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.