જસદણ વિંછીયા પંથકના શિવાલયોમાં આખરી ઓપ અપાઈ ચૂકયો છે. કાલે ગૂવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ હોય ત્યારે જસદણ વિંછીયા, આટકોટ, ઘેલા સોમનાથ, બિલેશ્ર્વર, અનેક શીવાલયો અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોથી ધમધમી ઉઠશે. શિવજીને રીઝવવા હજારોની સંખ્યામાં ભાવિકો પૂજા કરશે પવિત્ર શ્રાવણ માસ અંગે પત્રકારો હુસામુદીન કપાસી હિતેશ ગોસાઈ એ જસદણ વિંછીયા પંથકના પ્રજાજનોને શુભેચ્છા પાઠવેલ છે. ત્યારે શ્રાવણ માસને વધાવવા માટે શીવભતોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો