મહાકાલેશ્વર પર પંચામૃત (દૂધ, દહીં, શાકર, મધ, ઘી)થી અભિષેક થવો જોઈએ કે નહીં, કે તેનું કેટલું પ્રમાણ હોવું જોઈએ તે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. અભિષેકના કારણે શિવલિંગનો આકાર નાનો (ખવાણ) થવાના કારણે કરવામાં આવેલી અરજી પર કોર્ટના આદેશથી બનેલી એક્સપર્ટ કમિટીએ જ્યોતિર્લિગની તપાસ કરી ચુકી છે. કમિટીએ પંચામૃતનું પ્રમાણ નક્કી કરવાની ભલામણ કરી છે. આ રિપોર્ટ પર કોર્ટમાં આજે સુનાવણી થશે.
Trending
- ગૃહમંત્રી અમિત શાહ તેના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં…19 એપ્રિલે ભરશે ઉમેદવારી પત્ર
- લ્યો બોલો આવું કઈ થોડું હોય….. છોકરાઓ થોડું આવું કરે!!!
- કાળમુખો બુધવાર અલગ-અલગ પાંચ માર્ગ અકસ્માતમાં 15 લોકો કાળનો કોળિયો બન્યા
- રાજસ્થાન બોર્ડર પાસેથી ડ્રગ્સના 1 કરોડના જથ્થા સાથે જામનગરના ત્રણ શખ્સો ઝડપાયા
- રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં 6મેથી વેકેશનનો પરિપત્ર બીજા જ દિવસે સ્થગિત કરાયો
- ભાણવડ : વનવિભાગ દ્વારા બે મગરનું સફળ રેસ્કયુ
- Paytm હવે તેની ભાગીદાર બેંકો દ્વારા UPI સેવા પ્રદાન કરશે
- World Heritage Day 2024: ભારતની ઓળખ છે આ ધરોહર