Abtak Media Google News

મહાકાલેશ્વર પર પંચામૃત (દૂધ, દહીં, શાકર, મધ, ઘી)થી અભિષેક થવો જોઈએ કે નહીં, કે તેનું કેટલું પ્રમાણ હોવું જોઈએ તે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. અભિષેકના કારણે શિવલિંગનો આકાર નાનો (ખવાણ) થવાના કારણે કરવામાં આવેલી અરજી પર કોર્ટના આદેશથી બનેલી એક્સપર્ટ કમિટીએ જ્યોતિર્લિગની તપાસ કરી ચુકી છે. કમિટીએ પંચામૃતનું પ્રમાણ નક્કી કરવાની ભલામણ કરી છે. આ રિપોર્ટ પર કોર્ટમાં આજે સુનાવણી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.