Abtak Media Google News

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દાન, ધર્મ પારાયણતા માટે જાણીતા રાજકોટના કે.કે.હોટલના માલીક કાર્તિકભાઈ કિરીટભાઈ કુંડલીયા ‘રાજાભાઈ’એ પરિવારની પરંપરા મુજબ આજે 40માં જન્મદિવસે સિધ્ધી વિનાયક મંદિરમાં સુવર્ણ દ્વાર અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. યુવા બિઝનેશમેન વિશાળ મિત્ર વર્તુળ અને ધર્મ પારાયણ કાર્તિકભાઈ કુંડલીયાના જન્મદિવસે વિશાળ મિત્ર વર્તુળ દ્વારા તેમના મો.નં.98243 55557 પર શુભેચ્છા પાઠવાઈ રહી છે. ‘અબતક’ પરિવારે યુવા બિઝનેશમેનને નિરંતર સફળતા અને દિર્ધાયુની શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.