રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દાન, ધર્મ પારાયણતા માટે જાણીતા રાજકોટના કે.કે.હોટલના માલીક કાર્તિકભાઈ કિરીટભાઈ કુંડલીયા ‘રાજાભાઈ’એ પરિવારની પરંપરા મુજબ આજે 40માં જન્મદિવસે સિધ્ધી વિનાયક મંદિરમાં સુવર્ણ દ્વાર અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. યુવા બિઝનેશમેન વિશાળ મિત્ર વર્તુળ અને ધર્મ પારાયણ કાર્તિકભાઈ કુંડલીયાના જન્મદિવસે વિશાળ મિત્ર વર્તુળ દ્વારા તેમના મો.નં.98243 55557 પર શુભેચ્છા પાઠવાઈ રહી છે. ‘અબતક’ પરિવારે યુવા બિઝનેશમેનને નિરંતર સફળતા અને દિર્ધાયુની શુભેચ્છા પાઠવી છે.
Trending
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા