Abtak Media Google News

જૈનોના પવિત્ર સવંત્સરી મહાપર્વે શહેરના જુદા જુદા જિનાલયો, દેરાસરોમાં વિવિધ આંગીના દર્શનનું આયોજન કરાયું હતું. જેમાં શ્રી વાસુ પુજય સ્વામી જિનાલયે મીરર સ્ટોન અને ઉનની આંગી કરવામાં આવી હતી.

જયારે શામળા પાર્શ્ર્વનાથ ગાંધીગ્રામ જિનાલયે જરુ અને મોતીની આંગી તથા પારસનાથ જિનાલયે સોનાનું બાદલુ-મુગર, મોતી, ટીકા, લેસ પટ્ટીની આંગીનું આયોજન કરાયું હતું. જિનાલયો- દેરાસરોમાં જૈન-જૈનેતરો મોટી સંખ્યામાં ઉ5સ્થિત રહી દર્શન કરી ધન્ય બન્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.