હિન્દુસ્તાન કે હિન્દુસ્તાન ના કોઈ પણ પ્રાંત મા આફત આવે ત્યારે હંમેશા મલેશીયા ના કોલાલામપૂર સહીત ના શહેરો મા રહેતા ભારતીયો દેશમા આફત ને પહોચી વળવા પોતે પરદેશમા કમાયેલી લક્ષ્મી ને સ્વદેશ મા અનુદાન આપતા જ રહે છે પછી સૂનામી હોય કે અતીવૃષટી કે પછી દુષ્કાળ મલેશીયા ના મૂળ ભારતીયો હંમેશા ભારત સાથે ઉભા રહયા છે. પોતે ગૂજરાતી અને ગુજરાત સૌરાષ્ટ્ર મા કોરોના ની આફત સમાચાર માધ્યમથી સમાચાર જોવે ને મન રડે…. અને ફરી દર વખતની જેમ ગૂજરાતી સમાજ એ મલેશીયા માથી અનુદાન એકઠૂ કરી ને સૌરાષ્ટ્રમા રાજકોટ મા બોલબાલા ટ્રસ્ટ જૂનાગઢ લાયન્સ કલબ ગોંડલમા મૂકતેશ્રવર ટ્રસ્ટ જેતપુરમા રોટરી કલબ ધોરાજી અને વાંકાનેરમા જડેશ્રવર ટ્રસ્ટ સુરેન્દ્રનગર મા જાયનટસ કલબ ને જામનગર મા ઓસવાલ પુસ્તકાલય સૂધીની અનેક સંસ્થા કે જે આજના કપરા સમય દરમ્યાન ઓક્સિજન પૂરો પાડે કે દવા કે પછી કોરોના ને લગતી કોઇપણ સેવા ચાલતી હોય ત્યા સામે ચાલી ને અનુદાન આપી આ સંસ્થા ને જીવંત રાખવા સહયોગ આપ્યો છે મલેશિયા થી એકઠી કરેલી રકમ દવારા પોતાના જ ભાઇ બહેન જેવા છેવાડા ના માનવી ને પણ સારવાર મળે એવા શૂભઆશય થી એકઠી કરેલી ધનરાશી પહોચાડી વતન માતૃભૂમી નૂ રૂણ ચૂકવયૂ છે.
Trending
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ
- ભારતીય વાયુસેનાનું જાસૂસી વિમાન જેસલમેરમાં ક્રેશ થયું
- RSPL ઘડી કંપની સામે ખેડૂતો જીત્યા
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી