સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પર્વે મહાનુભાવોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શનાર્થે મંત્રી પુરષોત્તમભાઇ રૂપાલા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, જીતુભાઇ વાઘાણી સહિતે પ્રાત:કાળે મહાદેવના દર્શન અભિષેક નો લ્હાવો લીધો હતો.રાજ્યમંત્રી વાસણભાઇ આહિર દ્વારા સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા-તત્કાલ મહાપૂજા કરવામાં આવી હતી. જેમાં જીતુભાઇ વાઘાણી, નથુભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ પીઠીયા, ડો.જયેશ વઘાસીયા, રમેશભાઇ ગઢીયા સહિત ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોનુ સ્વાગત ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ સિફતથી કામ લેવું ગુસ્સામાં આવી નિર્ણયો ના કરવા સલાહ
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન