Abtak Media Google News

શ્રી સોમનાથ મહાદેવને જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરવામાં આવેલ હતો. ભગવાન કૃષ્ણના જન્મોત્સવએ હરિહર ભૂમીમાં શ્રી સોમનાથ મહાદેવને દરબારી શૈલીનો પાઘ પહેરાવવામાં આવેલ છે.

Som 0908અમદાવાદના એક ભાવિક દ્વારા વિશેષ રિતે આ પાઘ તૈયાર કરવામાં આવેલ હતો. જયેશે પરમાર પ્રભાસ પાટણ સોમનાથ.

Som 0896

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.